Year: 2021

તાપી જિલ્લામાં ૨૫-નવેમ્બરે જિલ્લા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૫-નવેમ્બર સુધીમાં અરજીઓ મોકલી આપવી ............. (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)૦૩: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના અભિગમ...

તાપી જિલ્લામાં ૨૪-નવેમ્બરે તાલુકા “સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” યોજાશે

ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટે તા.૧૫-નવેમ્બંર સુધીમાં અરજીઓ મોકલી આપવી ............. (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) ૦૩: સમગ્ર રાજ્યમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના...

પાલ ગામની શાળા ક્રમાંક ૩૧૯નાં વિદ્યાર્થીઓને દિવાળી ભેટનું વિતરણ કરી વાઘબારસની વિશિષ્ટ ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, સુરત) :  નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, સુરત સંચાલિત પાલ ગામ સ્થિત શ્રી ખુશાલભાઈ વનમાળીભાઈ પાલવાળા શાળા ક્રમાંક- ૩૧૯માં...

તાપી જિલ્લાના સોનગઢ ઘોડા ગામમાં રૂપિયા ૩૨ લાખના ખર્ચે નવનિર્મિત “પ્રાથમિક શાળા ભવન”નું જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના હસ્તે ઉદઘાટન

નવસારી જેટકો દ્વારા C. S. R. ફંડ અંતર્ગત રૂપિયા ૩૨ લાખના ખર્ચે નવનિર્મિત "પ્રાથમિક શાળા ભવન" ઘોડા ગામને અર્પણ કરવામાં...

વ્યારાની માઁ શિવતી સાયન્સ સ્કૂલનાં છાત્રો જિલ્લા કક્ષાની શાળાકીય રમતોમાં ઝળકયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જિલ્લાની શાળામાં જિલ્લા કક્ષાની શાળાકીય રમતો ચાલી રહેલ છે . જેમાં વ્યારા તાલુકાની વિવિધ સ્કૂલોમાંથી...

વિઘા ગુર્જરી પ્રાથમિક શાળા પનિયારીમાં આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ચિલ્ડ્રન પેઈન્ટીંગ વર્કશોપ -2021 યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી અરૂણા અનિલ વ્યારા પ્રદેશ વિકાસ પ્રતિષ્ઠાન સંચાલિત વિઘા ગુર્જરી પ્રાથમિક શાળા , પનિયારી માં જિલ્લા યુવા...

વ્યારાના ઉચામાળા ખાતે જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. કાપડિયાની આગેવાનીમાં સ્વચ્છતા ઝુબેશ યોજાઇ : આજે ૫૨૧ ગામોમાં સફાઇ ઝુંબેશ હાથ ધરાઇ

તાપી જિલ્લામાં "સ્વચ્છ ભારત" અંતર્ગત ૭૮૨થી વધુ વિવિધ સ્વચ્છતાલક્ષી કાર્યક્રમોમાં અંદાજિત ૨૧ હજારથી વધુ લોકોએ સક્રિયભાગ લીધો ................... (માહિતી બ્યુરો...

“તાપી જિલ્લાની યુવાશક્તિમાં જ્ઞાન મેળવવાની ભુખ છે:” – કલેક્ટર એચ.કે. વઢવાણિયા

આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ વ્યારા ખાતે સાહસિક પ્રવૃતિઓ શિબીરનો પૂર્ણાહુતિ કાર્યક્રમ જિલ્લા કલેકટર એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ સ્થાને યોજાયો ........... (માહિતી બ્યુરો...

તાપી જિલ્લાની તમામ કચેરીઓના કર્મચારીઓ દ્વારા “રાષ્ટ્રીય એકતા દિવસ”તરીકે ઉજવણી કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિ- ૩૧ ઓકટોબરના દિવસને દર વર્ષે “રાષ્ટ્રીય એકતા દિવસ”તરીકે ઉજવણી કરવામાં આવે છે. આ...

યુવા કલાકાર ભાઇ-બહેનો આપણા સાંસ્કૃતિક વારસાને જાળવી આગળ ધપાવે તે જરૂરી : કલેક્ટર એચ.કે.વઢવાણિયા

વ્યારાના ટાઉન હોલ ખાતે રાષ્ટ્રીય એક્તા પર્વ નિમિતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો ........... (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૩૦: આઝાદીકા અમૃત મહોત્સવ...