Year: 2021

સોનગઢ રેલવે ક્રોસીંગ પર વાહન-વ્યવહારને ડાયવર્ટ કરવા અંગેનું જાહેરનામું

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) ૦૪: તાપી જિલ્લાના સોનગઢ પોલિસ સ્ટેશન વિસ્તારમાં આવેલ રેલવે લેવલ ક્રોસિંગ નં-૫૭નું રીપેરીંગ કામગીરી ચાલુ હોઈ...

સુરતમાં બાળક ન થતાં પડોશી મહિલાએ બાળકીનું અપહરણ કર્યું, પોલીસે 8 કલાકે મુક્ત કરાવી

(દિપા મોરે દ્વારા, સુરત):સુરતના ભટારના શ્રમ વિસ્તારમાં શનિવારે નિસંતાન પડોશી મહિલાએ બાજુમાં રહેતી અઢી વર્ષની બાળકીને રમાડવાના બહાને લઇ જઇ...

ગાંધી વિદ્યાપીઠ વેડછી ખાતે ગાંધી જયંતિની ભવ્ય ઉજવણી

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તા.૦૩ : ગાંધી વિદ્યાપીઠ વેડછીમાં 2 જી ઓકટોબર ગાંધી જયંતિની રંગેચંગે ઉજવણી કરવામાં આવી હતી....

વિકાસ અને વિશ્વાસ : ભારતીય જનતા પાર્ટીની સરકારે વિકાસની હરણફાળ ભરી છે : મંત્રીશ્રી જીતુભાઈ ચૌધરી જન આશીર્વાદ યાત્રાનો ડાંગ જિલ્લાના આહવા ખાતે થી પ્રારંભ

ડાંગ જિલ્લામાં સુપ્રસિદ્ધ અર્ધનારેશ્વર નાગેશ્વર મંદિર બીલમાળ ખાતે દર્શન કરી અનેકરૂપી મહારાજ ના આશીર્વાદ મેળવ્યા. (અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  ...

હનુમાન દાદા નાં ઘામ નાની વધઈ કિલાદ ખાતે ગાંધી જયંતી નિમિત્તે મહીલા સંચાલિત દુધ ઉત્પાદન સહકારી મંડળી દ્વારા સ્વસ્થતા અભિયાન હાથ ધરવામાં આવ્યુ  

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  વાંસદા તાલુકા નાં છેવાડે આવેલા હનુમાન દાદા નાં ઘામ નાની વધઈ કિલાદ ખાતે આજે વહેલી...

ડાંગ જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ખાતે નગરજનો દ્વારા ૨જી ઓક્ટોબર મહાત્મા ગાંધી જયંતીની ઉજવણી કરવામાં આવી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ભારતના રાષ્ટ્રપિતા મોહનદાસ કરમચંદ ગાંધી કે જેઓ બાપુ અથવા મહાત્મા ગાંધી નામથી પણ ઓળખાય છે, તેમનો...

સુરત : ફરિયાદોના ઢગલા ઉપર ડીઈઓ આરુઢ રાજ્યગુરુ સરકારી કાયદાનો ભંગ કરે છે.

સુરત જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સરકારને આધિન છે કે શેતાનીશત્રુ છે સરકારની. રાઈટ ટુ સિટીઝન પબ્લિક સર્વિસ એકટનો અમલ કરે સુરત...

ગુજરાતભરમાં વાહનોના ફિટનેસ સેન્ટર શરૂ કરાશે

તમામ જિલ્લાઓમાં ફિટનેસ સેન્ટર શરૂ કરનાર ગુજરાત પ્રથમ રાજય બનશે વાહનોની ફીટનેસ માટે રાજ્ય સરકાર દ્વારા મોટો નિર્ણય લેવામાં આવ્યો...

માર્ગ મરામત મહાઅભિયાન ૨૦૨૧-૨૨ : માર્ગ અને મકાન વિભાગ, તાપી

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તા.૦૨ : તાપી જિલ્લામાં તા.૧/૧૦/૨૧ ના રોજ માર્ગ મરામત મહાઅભિયાન ૨૦૨૧-૨૨ અંતર્ગત તાપી જિલ્લા માર્ગ...

સન્ડે સ્પોર્ટ્સ ક્લબ દ્વારા પચાસ કિમીની સાઈકલ યાત્રા સહ બાપુને શ્રદ્ધાંજલિ સ્વરૂપે યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, ઓલપાડ) : આઝાદી ના અમૃત મહોત્સવ અને બાપુ તેમજ સાદગીના પ્રતીક લાલ બહાદુર શાસ્ત્રી જી નીજન્મ જયંતિ નિમિત્તે...