Year: 2021

માંગરોળ-માંડવી તાલુકાનાં ખેડૂતો માટે ૫૭૬ કરોડનાં ખર્ચે ઉભી થનારી પાઈપ લાઈન સિંચાઈ યોજનાનું આગામી તા. ૧૦મીના મુખ્યમંત્રીનાં હસ્તે થનારૂ ઉદ્દઘાટન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ અને માંડવી તાલુકાનાં ૮૯ ગામોનાં ખેડૂતોની ૪૯,૫૦૦ એકર જેટલી જમીનને સિંચાઇ વિસ્તાર હેઠળ આવરી...

માંગરોળ પોલીસ મથકમાં ફરજ બજાવતા બે જવાનોની અન્ય પોલીસ મથકમાં બદલી થતાં પોલીસ મથકનાં સ્ટાફ પરિવારે સાદાઈથી વિદાય

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તાલુકા મથક માંગરોળ ખાતે આવેલા પોલીસ મથક ખાતે ફરજ બજાવતાં તૃષિતભાઈ મનસુખભાઇ તથા માંગરોળ પોલીસ...

તાપી : વ્યારા નગરે આશાસ્પદ નેતૃત્વ ગુમાવ્યું : એડ. અજયભાઈ શાહનું નિધન

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ વ્યારા નગરનાં અગ્રણી એડવોકેટ અજયભાઈ જનકરાય શાહનું સુરતની ખાનગી હોસ્પીટલમા સારવાર દરમિયાન દુખદ નિધન થયું હતું....

માંગરોળ તાલુકાની કોવિડ-૧૯ની રસીકરણની ડ્રાય રનમાં ૬૦ લાભાર્થીએ ભાગ લીધો : કાર્યક્રમ સંપૂર્ણ સફળ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : હવે ટૂંક સમયમાં જ કોવિડ-૧૯ ની રસી આવનાર છે.ત્યારે આ રસી નાગરિકોને કેવી રીતે મુકવામાં...

માંગરોળ : ગુજરાત મહિલા આયોગ તરફથી માંગરોળ ખાતે નારી સંમેલન યોજાયું : મહિલાઓને સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા કરાયેલી હાકલ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ એસ. પી. એમ. હાઇસ્કૂલ ટાઉનહોલમાં ગુજરાત રાજ્ય મહિલા આયો ગ અને...

રાષ્ટ્રીય મહિલા આયોગના સભ્ય ડો. રાજુલ દેસાઈ તાપીના મુલાકાતે

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : રાષ્ટ્રીય મહિલા કમિશન, નવી દિલ્હીના મેમ્બર ડો. રાજુલબેન તા. 13/01/2021ના રોજ તાપી જિલ્લાના પ્રવાસે આવી...

તાપી : વ્યારાનાં કાનપુરામાં એક કેસ : 14 કેસો હાલ એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે એક નવો કેસ નોંધાયેલ છે. જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 875 પોઝિટિવ કેસો...

તાપી જિલ્લામાં વેક્સિનેશન જનસામાન્ય સુધી પહોંચાડવા માટે માઈક્રો પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે

વ્યારા ખાતે કોવિડ-19ની પરિસ્થિતિને ધ્યાને લઈ કલેક્ટર આર.જે. હાલાણીની અધ્યક્ષતામાં ટાસ્ક ફોર્સ કમિટીની બેઠક યોજાઈ (માહિતી બ્યુરો દ્વારા; વ્યારા)  :-...

તાપી : 24માં રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં અંબાચની સરસ્વતી કન્યા વિદ્યાલય રાજ્યકક્ષાએ પ્રથમ ક્રમે

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  : તાપી જિલ્લામાં વાલોડ તાલુકાના અંબાચ વિભાગ ગ્રામ વિકાસ મંડળ સંચાલિત સરસ્વતી કન્યા વિદ્યાલયની 14 જેટલી...

વ્યારા ખાતે વીએચપી દ્વારા નિમાયેલી શ્રી રામમંદિર જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિની પત્રકાર પરિષદ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના મુખ્યમથક વ્યારા નગર ખાતે વીએચપી દ્વારા નિમાયેલી શ્રી રામમંદિર જન્મભૂમિ નિધિ સમર્પણ સમિતિની પત્રકાર...