માંગરોળ-માંડવી તાલુકાનાં ખેડૂતો માટે ૫૭૬ કરોડનાં ખર્ચે ઉભી થનારી પાઈપ લાઈન સિંચાઈ યોજનાનું આગામી તા. ૧૦મીના મુખ્યમંત્રીનાં હસ્તે થનારૂ ઉદ્દઘાટન
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ અને માંડવી તાલુકાનાં ૮૯ ગામોનાં ખેડૂતોની ૪૯,૫૦૦ એકર જેટલી જમીનને સિંચાઇ વિસ્તાર હેઠળ આવરી...
