Month: October 2021

ગ્રામોદયથી દેશ ઉદયના સંકલ્પ સાથે દક્ષિણ ગુજરાતમા દિવાળીબેન ટ્રસ્ટનો સેવાયજ્ઞ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ):  તા: ૨૭: દેશને ઉન્નત બનાવવો હોય તો ગામડાઓને સજજ કરવા પડશે, સાચુ ભારત ગામડાઓમા વસે છે,...

વ્યારા : હોમિયોપેથિક મેડિકલ કોલેજ ખાતે જન જાગૃતિ શિબીરનું આયોજન કરાયું

સી એન કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ અને રીસર્ચ સેન્ટર દ્વારા આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત ડીસ્ટ્રીક લીગલ સર્વિસ ઓથોરિટી ના માર્ગદર્શન...

જે.કે. પેપર મીલ ઉકાઇ ખાતે P5 LNG સ્ટોરેજમાં ગેસ લિકેજ અંગે મોકડ્રીલ યોજાઇ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૨૭: તાપી વહીવટી તંત્ર અને નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ (એન.ડી.આર.એફ) ૬ બટાલિયન તેમજ જે.કે.પેપર મીલ સાથે...

તાપી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં દાતાઓ દ્વારા શૈક્ષણિક કીટ તથા માળખાગત સુવિધાઓ પુરી પાડી જનભાગીદારીનો સરાહનીય પ્રયાસ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૨૭: તાપી જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં વિવિધ દાતાશ્રીઓ દ્વારા શૈક્ષણિક અને અન્ય સુવિધાઓના દાનની વણઝારથી માનવતા મહેકાવી...

કાકરાપાર અણુવિદ્યુત મથકના સૌજન્યથી સોનગઢ તાલુકાના વેલઝર ખાતે આશરે રૂ.૫૧ લાખના ખર્ચે નવનિર્મિત “અણુમથક સાંસ્ક્રુતિક ભવન”નું લોકાર્પણ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): એન.પી.સી.આઇ.એલ.-કાકરાપાર અણુવિદ્યુત મથકની સી.એસ.આર. યોજના અંતર્ગત આશરે રૂ.૫૧ લાખના ખર્ચે સોનગઢ તાલુકાની વેલઝર પ્રાથમિક શાળા ખાતે નવનિર્મિત “અણુમથક...

વ્યારા નગરમાં ભારે અને મોટા વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૨૭: વ્યારા નગરના જુના બસ સ્ટેન્ડથી મેઇન રોડબજાર થઇ જવાહર ચોકપોલીસ ગેટ સુધી તથા જુના બસસ્ટેન્ડ...

તાપી જિલ્લામાં દિવાળી તથા અન્ય તહેવારો નિમિતે જાહેરનામું

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૨૭: આગામી સમયમાં દિવાળી તથા અન્ય તહેવારોની ઉજવણી થનાર છે. આ તમામ તહેવારોને અનુલક્ષીને તાપી જિલ્લામાં...

તાપી જિલ્લાના ખેલાડીઓ માટે વોલીબોલ એકેડમીમાં જોડાવાની સુવર્ણ તક

સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત ગાંધીનગર દ્વારા વોલીબોલ એકેડમીમાં પ્રવેશ માટે આજે હાઇટ હંટનું આયોજન ............... (માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) ૨૭:...

તાપી જિલ્લામાં આગામી ૩૧મી ઓક્ટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ જયંતિ નિમિત્તે ૭૫ સ્થળોએ રન ફોર યુનિટીનું આયોજન

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) ૨૭: તાપી જિલ્લામાં “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત આગામી તા.૩૧/૧૦/૨૦૨૧ રવિવારના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મ...

“વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવું એ શિક્ષકનું દાયિત્વ” -જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. કાપડિયા

સોનગઢ તાલુકાની ૧૧ પ્રાથમિક શાળાઓના ૧૦૫૦ બાળકોને એન.આર.આઇ. બાલકૃષ્ણ પટેલ દ્વારા રૂપિયા ૩૩ લાખનું દાન: …………. ચીમકુવા પ્રા.શાળામાં અંતરિયાળ વિસ્તારના...