Month: October 2021

રાજ્યમાં પાંચ વર્ષમાં સિંહની સંખ્યામાં ર૯ ટકાની વૃદ્ધિ, વન્ય પ્રાણી સૃષ્ટિનું જતન-સંવર્ધન-સંરક્ષણ થાય તે માટે સરકારે નવતર આયોજનો કર્યા : સીએમ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્પષ્ટપણે જણાવ્યું કે, ભારતીય સંસ્કૃતિની સહ અસ્તિત્વ-કો એક્ઝીસ્ટન્સની ભાવનાને “જીવો અને જીવવા દો”ના સંસ્કાર વારસાથી વન્યજીવોના રક્ષણ,...

તાપી જિલ્લાનાં નિઝર, કુકરમુંડા અને ઉચ્છલ તાલુકાની પ્રાથમિક શાળાઓમાં તમામ વિદ્યાર્થીઓ દીઠ ૫ જેટલા રીયુઝેબલ માસ્કનું વિતરણ કરવામાં આવ્યું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા વિકાસ અધિકારી ડી.ડી. કાપડિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી તાપી, આરોગ્ય વિભાગ તથા સખી...

તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુડ ગવર્નન્સ અંતર્ગત ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે રાત્રી સભા યોજાઈ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૦૭: તાપી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ગુડ ગવર્નન્સ અંતર્ગત ઉચ્છલ તાલુકાના સાકરદા ગામે કલેકટરશ્રી એચ.કે.વઢવાણિયાના અધ્યક્ષ...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા દ્વારા છીરમા ગામે સ્વચ્છતા અંતર્ગત કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): વિજ્ઞાન કેન્દ્ર, નવસારી કૃષિ યુનિવર્સિટી, વ્યારા, જિ. તાપી દ્વારા વ્યારા તાલુકાના છીરમા ગામે તારીખ:૦૬/૧૦/૨૦૨૧ના રોજ સ્વચ્છતા ઝુંબેશ...

માતા પિતાએ સાઉથ કોરીયા ખાતે અભ્યાસ અર્થે જવાની ના પાડી તો સગીર દિકરીએ ફાંસો ખાઈ લીધો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): વ્યારાના આર્જવ એન્કલવ ધર નં .૮૯ / એ, ખાતે તા .૦૬ / ૧૦ / ૨૦૨૧ ના આશરે કલાક...

ભાજપની રાષ્ટ્રીય કારોબારીમાં અડવાણી, જોષીને સ્થાન

ભાજપની 80 સભ્યોની નવી રાષ્ટ્રીય કારોબારીની રચનાની પક્ષ-અધ્યક્ષ જે.પી.નડ્ડાએ જાહેરાત કરાઈ છે. કારોબારીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ગુજરાતના નેતાઓ, ગૃહપ્રધાન...

તાપી જિલ્લામાં સ્વચ્છ ભારત મિશન(ગ્રામિણ)ની કામગીરીનું મુલ્યાંકન અને સ્વચ્છતા અંગેના મંતવ્યો “SSG2021” એપલિકેશમાં આપી શકાશે

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૦૭: સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ ૨૦૨૧ અંતર્ગત જિલ્લામાં સ્વચ્છતાનું મૂલ્યાંકન કરવા તથા નાગરિકોનો પ્રતિસાદ મેળવવા માટે રાજ્ય...

તાપી જિલ્લામાં સ્વચ્છતા ઝૂંબેશ : ગ્રામજનોને જનભાગીદારી થકી જાહેર સ્થળો, દૂધ ડેરી, સરકારી મકાનોની સાફ-સફાઈ કરી

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૦૭: આઝાદી કા અમૃત મહોત્સવ અન્વયે સમગ્ર ઓક્ટોબર માસ દરમિયાન “સ્વચ્છ ભારત” ની ઉજવણી કરવામાં આવી...

ગરબાની 12 વાગ્યા સુધી છૂટ, વેક્સીન લીધેલ લોકો જ રમી શકશે ગરબા

ગાંધીનગર : ગુજરાત રાજ્યની આગવી ઓળખ એટલે નવરાત્રિ (Naratri2021) અને નવરાત્રિમાં ગરબાનાં રમે તો ગુજરાતીઓને ન જ ચાલે. પરંતુ કોરોનાની...

તાપી જિલ્લાના અનુસૂચિત જનજાતિ યુવક-યુવતીઓ માટે તાલુકા કક્ષાએ વ્યકિતત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરનું આયોજન

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા-તાપી) તા.૦૬: રાજ્યનાં રમતગમત, અને યુવા સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, હેઠળ જિલ્લા રમત-ગમત અધિકારી દ્વારા તમામ અનુસૂચિત જનજાતિના...