Month: October 2021

કાશ્મીરમાં અલ્પસંખ્યકોની હત્યાથી એક્શનમાં સરકાર, સેનાને આદેશ, ખૂણો ખૂણો ખૂંદીને આતંકવાદીઓનો ખાત્મો કરો

જમ્મુ -કાશ્મીરમાં નિશાન બનાવીને લઘુમતી સમુદાયના લોકોની હત્યા કરનારાઓ વિરુદ્ધ કેન્દ્ર સરકારેકાર્યવાહી કરવાની 'સ્વતંત્રતા' આપી છે. સુરક્ષા દળોને સરકારની સૂચના...

ગાંધી વિદ્યાપીઠ, વેડછી ખાતે શ્રી સુનિલકુમાર (IAS), નિયામકશ્રી, નશાબંધી અને આબકારી ખાતુ, ગાંધીનગરના અધ્યક્ષતામા વ્યસનમુક્તિનો કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્રી સુનિલકુમાર (IAS), નિયામકશ્રી, નશાબંધી અને આબકારી ખાતુ, ગાંધીનગર, અધિક્ષકશ્રી, નશાબંધી અને આબકારી ખાતુ, તાપી જિલ્લા દ્વારા...

વ્યારાનાં કાનપુરાની 63 વર્ષિય વૃધ્ધાનું કોરોનામાં મોત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે એક કોવિડ દર્દીનું મૃત્યુ થવા પામ્યું છે. મરણની વિગત કોવિડ ૦૧ 1. ૬૩...

તાપી : સોનગઢ આદર્શ કન્યાશાળામાં દાનની સરવાણી વહી

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૦૯- સોનગઢ તાલુકાની કન્યાશાળામાં તા. ૦૯/૧૦/૨૦૨૧ નાં રોજ ૧ લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું. જેમાં તાલુકા...

ઉચ્છલનાં હરિપુર પ્રાથમિક શાળા ખાતે નવરાત્રિ નિમિત્તે ગરબા ડેની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ તાપી સંચાલિત પ્રાથમિક શાળા હરીપુર તાલુકો ઉચ્છલ જિલ્લો તાપી માં આજરોજ તારીખ...

સુગર ફેકટરી દાદરીયાના વહીવટદારો દ્વારા ખેડુતોની શેરડી ખરીદીમાં ચાલતી ગેરરીતી તથા ખેડુતોના શોષણ બાબતે કલેક્ટરને આવેદન પત્ર

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા):  શ્રી વાલોડ પ્રદેશ સહકારી ખાંડ ઉઘોગ મંડળી લિ. (ફડચામાં)ની  સભાસદ સમિતિ વાલોડ દ્વારા તાપી કલેકટરશ્રી તાપીનેેે સુગર...

પ્રભારી સચિવશ્રી મિલિંદ તોરવણેની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી ડિસ્ટ્રિક્ટ એક્શન પ્લાન અંગે બેઠક યોજાઇ

સામુહિક વિકાસની યોજનાઓને પ્રાધાન્ય આપી છેવાડાના લોકો સુધી યોજનાકીય લાભો પહોચે તે જરૂરી- પ્રભારી સચિવ વિવિધ યોજનાકીય લાભો ઝડપથી જરૂરિયાતમંદ...

મોટી વેડછી પ્રાથમિક શાળામાં રચનાત્મક પ્રવૃત્તિઓની સ્પર્ધા યોજાઈ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) તા.૦૮ઃ વાલોડ તાલુકાની આપણી પ્રાથમિક શાળા મોટી વેડછી ખાતે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ રચનાત્મક પ્રવૃત્તિઓની સ્પર્ધાઓ...

તાપી જિલ્લાના ડોસવાડા ખાતે આવનાર વેદાંતા કમ્પનીનો વિરોધ : લોક જાગૃતિ સાઇકલ યાત્રા નીકળી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : નતાપી જિલ્લાના ડોસવાડા ખાતે આવનાર વિનાશક વેદાંતા કંપનીનો સમગ્ર આદિવાસી સમાજ સખત વિરોધ કરી રહ્યા છે....

રાજ્ય સરકાર દ્વારા લઘુતમ ટેકાના ભાવથી મગ, અડદ અને સોયાબીનની સીધી ખરીદી માટે નોંધણી પ્રક્રિયા તા. ૧૧ થી ૩૧ ઓકટોબર ૨૦૨૧ સુધી કરાશે

રાજ્યના ખેડૂતોને પાકના પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે ખરીફ સીઝન ૨૦૨૧-૨૨ માટે રાજ્ય સરકાર દ્વારા ગુજરાત રાજ્ય નાગરીક પુરવઠા...