તાપી જીલ્લા સેવા સદન વ્યારા ખાતે તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન અમૃત આહાર મહોત્સવ યોજાશે : પ્રાકૃતિક પેદાશોના વેચાણ માટે સ્ટોલ પ્રદર્શન
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) :- દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોની પ્રાકૃતિક પેદાશોના વેચાણ માટે સરકારના નવીન અભિગમ અન્વયે...
