Year: 2020

તાપી: આજે ચાર કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 04 કોરોના પોઝિટિવ દર્દી સામે આવ્યા છે, જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 748...

આગામી રવિવારે માંગરોળનાં નાનીનરોલી ગામે બિરસામુડાની જન્મજ્યંતીની ઉજવણી કરવામાં આવશે  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  આગામી તારીખ ૧૫ મી નવેમ્બરના, રવિવારે, ભગવાન બિરસામૂંડાની જન્મ જયંતીની ઉજવણી, ભીલ ફેડ રેશન ઓફ...

તાપી જિલ્લા ભાજપ પ્રમુખ તરીકે જયરામભાઈ ગામીત રીપીટ કરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  ગુજરાત ભાજપ પ્રદેશ સંગઠન દ્વારા આજરોજ રાજ્યના જિલ્લા ભાજપ પ્રમુખો અને શહેર પ્રમુખોની નિમણૂક કરવામાં આવી...

વઘઇ ભેંસકાતરીથી વ્યારાને જોડતા બિસ્માર માર્ગથી સ્થાનિક  લોકો સહિત  પ્રવાસીઓ હેરાન પરેશાન

સ્થાનિક લોકો દ્વારા આ રોડ નું નવીનીકરણ કરવામાં ન આવે તો ગાંધી ચિન્હ માર્ગ રસ્તા રોકો આંદોલન કરવાની ચિમકી ઉચ્ચારી ...

સાપુતારા માલેગામ ઘાટમાર્ગના યુટર્ન પર ધડાકાભેર અથડાયા બાદ અચાનક આગ ફાટી નીકળતા ચાલક કેબીનમાં જીવતો ભૂંજાયો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : સાપુતારા માલેગામ ઘાટમાર્ગમાં અકસ્માતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે, સોમવારે મળસ્કે નાશીકથી શેરડીનો જથ્થો ભરી સુરત...

ડાંગ જિલ્લામાં ભાજપ પ્રમુખ તરીકે દશરથ પવારની નિયુક્તિ કરવામાં આવી

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  :  ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જિલ્લાના નવનિયુક્ત પ્રમુખ નાં નામો જાહેર કરાયા છે ત્યારે...

સુરત જિલ્લાના ભાજપનાં નવનિયુક્ત પ્રમુખ સંદિપભાઈ દેસાઈને શુભેચ્છા આપવા તારીખ ૧૦નાં બારડોલી ખાતે રાખવામાં આવેલો કાર્યક્રમ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખ તરીકે સંદિપભાઇ દેસાઇ વરણી થઇ હોઇ આવતીકાલે તારીખ ૧૦- ૧૧- ૨૦૨૦...

તારીખ ૯ થી ૧૫મી નવેમ્બર દરમિયાન મતદાર યાદી સુધારણા કાર્યક્રમ યોજાશે : તા.૨૨ અને ૨૯ નવેમ્બર તથા તા. ૬ઠ્ઠી અને ૧૩મી ડિસેમ્બરે ખાસ ઝુંબેશ

મતદાર યાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ' અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા...

તાપી : કોરોનાનો કહેર યથાવત : પાંચ નવા કેસો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજે 05 કોરોના પોઝિટિવ દર્દી સામે આવ્યા છે, જે સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 744...

તાપી જિલ્લામાં દિવાળીના તહેવાર દરમિયાન ફટાકડા ફોડવા બાબતે જાહેરનામું પ્રસિધ્ધ કરાયું

(માહિતી બ્યુરો દ્વારા,  વ્યારા) : તહેવારો દરમિયાન જાહેરમાં ફટાકડાથી પર્યાવરણ તથા જાહેર આરોગ્યને થતી અસર સબંધે સુપ્રિમ કોર્ટ દ્વારા કેટલેક...