આવતીકાલે વિકાસ કમિશ્નર એમ.જે. ઠક્કર ઉચ્છલ તાલુકાની મુલાકાતે : લોકો રૂબરૂમાં મળી તેમની રજુઆત કરી શકશે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) :- ગુજરાત સરકારના વિકાસ કમિશ્નર અને સચિવશ્રી ઉચ્છલ તાલુકોશ્રી એમ.જે. ઠક્કર તા.૨૬/૧૧/૨૦૨૦ના રોજ ઉચ્છલ તાલુકાની મુલાકાત...
