આવતીકાલે સોનગઢ તાલુકામાં મંત્રીશ્રી ગણપતસિંહ વસાવાના હસ્તે અંદાજે રૂપિયા ૨.૫૫ કરોડના વિકાસ કામોનો ખાતમુહર્ત/લોકાર્પણ કાર્યક્રમ યોજાશે
(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવેલ સોનગઢ તાલુકામાં તા.૨૮/૧૧/૨૦૨૦ના રોજ આદિજાતી વિકાસ,વન, મહિલા અને બાળ કલ્યાણ...
