Year: 2020

જૂનાગઢ રેન્જ ના ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર દ્વારા જૂનાગઢ જિલ્લામાં સઘન .નાઈટ કોંબીંગ

  જૂનાગઢ જિલ્લા *પોલીસ વડા એસ, પી, સૌરભ સિંઘ* દ્વારા જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ પ્રોબે....

જૂનાગઢ રેન્જ ના *ડીઆઈજી મનિંદર પ્રતાપ સિંહ પવાર દ્વારા જૂનાગઢ જિલ્લામાં સઘન .નાઈટ કોંબીંગ

*રિપોર્ટર: અનિષ ગૌદાણા ,જૂનાગઢ દ્વારા* જૂનાગઢ જિલ્લા *પોલીસ વડા એસ, પી, સૌરભ સિંઘ* દ્વારા જૂનાગઢ ડિવિઝન ના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા...

*બળજબરીથી જમીન પચાવી પાડવાના ગુન્હામાં નાસતા ફરતા બે ઇસમોને ગેરકાયદેસર પિસ્તોલ તથા કાર્ટીશ સાથે પકડી પાડતી ચોટીલા પોલીસ*

    રિપોર્ટર:અનિષ ગૌદાણા,જૂનાગઢ ચોટીલા પોલીસ દ્વારા મ્હે.પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબનાઓએ ગેરકાયદેસર હથિયાર રાખનારા ઇસમો શોધી કાઢી,ગે.કા હથિયાર...

આઠમી જાન્યુઆરીએ નર્મદા જિલ્લાના ઝરવાણી ખાતે એન્ટી કાસ્ટ (એસી) ભારત સરકારનું મહાસંમેલન મળશે

(જ્યોતિ જગતાપ દ્વારા, રાજપીપલા)  : આઠમી જાન્યુઆરીએ નર્મદા જિલ્લાના ઝરવાણી ખાતે એન્ટી કાસ્ટ (એસી )ભારત સરકાર નું મહાસંમેલન મળશે. જેની...

મતદાર યાદી ખાસ સંક્ષિપ્ત સુધારણાની કામગીરી સંદર્ભે આજે જિલ્લાના તમામ ૬૨૬ મતદાન મથકો ખાતે યોજાશે બીજા તબક્કાની ખાસ ઝુંબેશ : નાગરિકોને મહતમ લાભ લેવા જાહેર અનુરોધ

તા. ૧૫મી જાન્યુઆરી, ૨૦૨૦ સુધી જરૂરી સુધારા વધારાના હક્ક- દાવાઓ રજુ કરી શકાશે (જ્યોતિ જગતાપ દ્વારા, રાજપીપલા)  : ભારતના ચુંટણીપંચની...

રાજપીપળાની પરિણીતા સાથે પતિદેવ અને સાસરિયાનો ત્રાસ

દહેજમાં ફોર વીલર ગાડીની માંગણી કરી પત્ની ને ગાળો આપી મારઝૂડ કરતાં પતિદેવ દ્વારા શારીરિક અને માનસિક ત્રાસ ગુજાર્યાની ફરિયાદ...

તિલકવાડા તાલુકાના વંઢ ગામે દીપડાનો આતંક

એક પાડી સહિત 10 જેટલા કૂતરાને ફાડી ખાતા ગ્રામજનોમાં ફફડાટ  (જ્યોતિ જગતાપ દ્વારા, રાજપીપલા)  :  નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના વંઢ...

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચના પ્રમુખ તરીકે સંગિતાબેન ઉપેન્દ્રભાઈ ધોરાવાલાની સર્વાનુમતે વરણી

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ (ગુજરાત)ના પ્રમુખ તરીકે સંગિતાબેન ઉપેન્દ્રભાઈ ધોરાવાલાની સર્વાનુમતે વરણી કરવામાં આવી...

ચરાડવામાં CCA ના સમૅથનમાં ભવ્ય જનસભા યોજાઈ

(મયુર રાવલ દ્વારા, હળવદ) : હળવદ તાલુકાના ચરાડવા માં CAA ના સમર્થન મા પૂર્વ મંત્રી જયંતીભાઈ કવાડીયા ની ઉપસ્થિત મા...

હળવદના મયાપુરમાં માઈનોર કેનાલ ઓવરફલો થતાં પાણી ખેતરોમાં ધુસ્યા

નર્મદાનું ઓવરફલોનુ પાણી માયાપુરની સીમમા આવતું બંધ કરવા : ખેડૂતોની રજૂઆત ખેતરોમાં પાણી ફરી વળતા ઘઉં જીરૂ કપાસના પાકને નુકસાન...