Year: 2020

ડાંગ જિલ્લામાં છેવાડાના ગામડાઓ સુધી સરકારે અનાજ પહોંચાડયું છે..

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  તા.૧૪ઃ કોરોના વાઇરસની ની મહામારીને કારણે સરકારે લોકડાઉન જાહેર કર્યું અને ગરીબ,મજૂરી કામ કરતા લોકો,વિધવા...

લોકડાઉનની પરિસ્થિતિમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર-વ્યારા દ્વારા ખેડૂતતાલીમનો નવતર પ્રયોગ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કોરોનાવાયરસ ને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન.ક્રુ.યુ., વ્યારાએ રિલાયન્સ ફાઉન્ડેશનના સહકાર વડે ડાયલ-આઉટ કોન્ફરન્સ (ઓનલાઇન...

તાપી કલેકટરશ્રી હાલાણીની સંવેદનશીલતા : – શ્રમિકોને મહેનતાણું નહિ ચૂકવાયું હોવાની ફરિયાદમાં જાતતપાસ કરી શ્રમિકોની વ્હારે આવ્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૧૩: "લોકડાઉન"ની સ્થિતિ વચ્ચે સોનગઢ તાલુકાની જે.કે.પેપર મીલના શ્રમિકોને ઇજારદાર દ્વારા સમયસર મહેનતાણું નહિ ચૂકવાતું...

તાપી જિલ્લાના વ્યારા અને સોનગઢ ખાતે ફલૂ ઓ.પી.ડી. તથા ફીવર ઓ.પી.ડી. શરૂ કરાઈ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા ) : તા: ૧૩: "કોરોના" ના સંક્રમણને અટકાવવાના પ્રયાસના ભાગરૂપે, રાજ્ય સરકારના દિશા નિર્દેશ અનુસાર તાપી જિલ્લામાં ફલૂ...

નિઝર તાલુકામાં આવશ્યક ચીજવસ્તુઓની આડમાં ગુટખાની હેરાફેરી કરતા ૩ શખ્સ પકડાયા

(મુકેશ પાડવી  દ્વારા વેલ્દા-નિઝર) : કોરોના વાયરસનું સન્ક્ર્મણ ન ફેલાય તે માટે તાપી જિલ્લા સહિત રાજ્ય અને દેશભરમાં લોકડાઉન હોવા...

ડો. બાબા સાહેબ આંબેડકરની ૧૨૯મી જન્મ જયંતીના ઊજવણીના ભાગરૂપે ISYM આયોજીત પોસ્ટર સ્પર્ધા ઉદાહરણ સમાન

લોકડાઊનમાં #Stay_Home_Stay_Safe ના સંદેશ સાથે જ રચનાત્મક રીતે ડો. બાબા સાહેબ આંબેડકર ની ૧૨૯ મી જન્મ જયંતી ની ઊજવણી રુપે...

સોનગઢ નગરના ૮૬ લાભાર્થીઓને ઘરે જઈને તંત્રે અનાજની કીટ આપી 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: ૧૧: સંવેદનશીલ રાજ્ય સરકાર દ્વારા "લોકડાઉન" ની સ્થિતિમાં પ્રજાજનોને વિનામૂલ્યે અનાજ આપવાના લેવાયેલા નિર્ણય બાદ,...

“કોરોના” સામેના જંગમાં સેવાભાવી સંસ્થાઓ પણ પ્રશાસનની સાથે

વહીવટી તંત્રને અર્પણ કરાયેલ સેનિટાઝનિંગ કોરિડોર વ્યારાની જનક સ્મારક હોસ્પિટલ ખાતે કાર્યરત કરાયો  (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: ૧૧: "કોરોના"...

પાલોદ અને કીમ ચાર રસ્તા વિસ્તારમાં તાલુકા પંચાયતના સભ્ય સાકીરભાઈ પટેલ દ્વારા 1000 અનાજ કીટનુ વિતરણ કરવામાં આવ્યું

સુરત જિલ્લા ભાજપના પ્રમુખ દિલીપસિંહ રાઠોડના હસ્તે કિટનું વિતરણ કરાયું (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : માંગરોળ તાલુકાના તાલુકા પંચાયત ના...

ઉમરપાડા અને વડપાડા વનવિભાગ રેન્જ કચેરી દ્વારા 100 કોટવાડીયા અને કાઠું દિયા પરિવારને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : ઉમરપાડા અને વડપાડા વનવિભાગ રેન્જ કચેરીના અધિકારી અને વનકર્મી સ્ટાફ તરફથી આઠ ગામના 100 જેટલા કોટવાડીયા...