Year: 2020

રેન્જ આઈ.જી. અને સુરત જિલ્લા પોલીસ વડાએ માંગરોળ અને ઉમરપાડાની મુલાકાત લીધી

  (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા માંગરોલ)  :  માંગરોળ અને ઉમરપાડા તાલુકાની રેન્જ આઇ જી રાજકુમાર પાંડિયન અને સુરત જિલ્લા પોલીસ...

નર્મદા જિલ્લામાંથી કોરોના વાયરસનો પોઝિટિવ કેસ મળી આવતા સંપર્કમાં આવેલ ચારણી ગામના ૧૮ સભ્યોને કોરોન્ટાઈન કરાયા

નર્મદા અને સુરત જિલ્લાની બોર્ડર સીલ કરાઈ (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : સુરત જિલ્લાના છેવાડે આવેલા ઉમરપાડા તાલુકાની બોર્ડર ઉપર આવેલા...

માંગરોળના બ્રહ્મકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલય દ્વારા વસરાવી અને ડુંગરી ગામના ગરીબ લોકોને રાસન કીટનું વિતરણ કરવામાં આવ્યું

(નીલય ચૌહાણ દ્વારા,  દેગડીયા-માંગરોલ) : માંગરોળ તાલુકાના ડુંગળી અને વસરાવી શહીત ના ગામો માં ગરીબ જરૂરિયાતમંદ પરિવારોને માંગરોળ ખાતેની બ્રહ્માકુમારી...

માંગરોળમાં કોરોનાવાયરસ અંતર્ગત ઘર ઘર સર્વે કરી રેન્ડમ સેમ્પલ લેવાયા

કોરોના દર્દીને સેવા આપનાર વેરાકુઈ આરોગ્ય કેન્દ્રના બે કર્મચારીના રિપોર્ટ નેગેટીવ આવતા આરોગ્ય કર્મચારીઓમા ખુશીનો માહોલ (નિલય ચૌહાણ દ્વારા,  દેગડીયા-માંગરોલ)...

મોટામિયા માંગરોલના ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ફરીદુદ્દીન ચિશ્તીના માર્ગદર્શન હેઠળ મામલતદારને મહામારી સમયે જરૂરિયાતમંદ લોકો માટે અનાજની કીટ આપવામાં આવી

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : જયારે સમગ્ર દેશમાં કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા લોકડાઉન કરવામાં આવેલ હોય મોટામિયાં માંગરોલની ગાદી દ્વરા નોવલ...

ઉમરપાડા તાલુકામાં ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 129મી જન્મ જયંતી ઉજવવામાં આવી

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : આ વર્ષે કોરોના ની મહા મારી નાસંકટમાં લોકોને ભેગા થવા પર પ્રતિબંધ છે ત્યારે ઉમરપાડા તાલુકાના...

ઉમરપાડા અને ઉચવાણના ગ્રામજનોએ તારીખ 26મી સુધી સંપૂર્ણ લોકડાઉનનો નિર્ણય કર્યો :  રેન્જ આઇ જી અને સરકારી તંત્રએ નિર્ણયને બિરદાવ્યો

(નીલય ચૌહાણ દ્વારા,  દેગડીયા-માંગરોલ) :ઉમરપાડા તાલુકા મથક નજીક ના નર્મદા જિલ્લાના ભૂત બેડા ગામે ગતરોજ કોરોનાવાયરસ નો પોઝિટિવ કેસ મળી...

તાપી જિલ્લાના નિઝર તાલુકાના વડલી ગામના ૧૭ મજૂરોની ક્વોરનટાઇન તપાસ કરીને ઘરે રવાના કરવામાં આવ્યા

 (મુકેશ પાડવી દ્રારા, વેલ્દા-નિઝર )  :નિઝર તાલુકાના વડલી ગામના ૧૭ મજૂરો પેટ ભરવા માટે રળવા વાલોડ બારડોલી તરફ મજૂરી કરવા...

સુબીર તાલુકાના જારસોળ ગામની સીમમાંથી અજાણ્યા પુરૂષની લાશ મળવા અંગે

(અજુઁન જાધવ દ્વારા, વઘઈ) :  તાઃ ૧૭ઃ ડાંગ જિલ્લાના સુબીર પોલીસ સ્ટેશનમાં ગુના નં.૧૩/૨૦૧૯ સી.આર.પી.સી.કલમ-૧૭૪ મુજબના કામે મરણ જનાર અજાણ્યા...

લોકડાઉન દરમિયાન કૃષિ વિજ્ઞાન કેંદ્ર,વઘઈ દ્વારા ખેડૂતોને ડાયલ આઉટ (ઓડીયો કોન્ફરન્સ) સેવાના માધ્યમથી માર્ગદર્શન આપવામાં આવ્યું

(અજુઁન જાધવ દ્વારા, વઘઈ) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વઘઇ ડાંગ જીલ્લામાં આવતા ખેતી, બાગાયત અને પશુપાલન વિષયક પ્રશ્નોનાં નિવારણ માટે...