Year: 2020

વાંકલના સાંઈ યુવક મંડળ ગરીબોની વહારે આવી માનવતા મહેકાવી

લોકડાઉનના ૨૦ દિવસમાં ૬,૦૦૦ લોકોને તૈયાર ભોજન આપી જરૂરિયાત મંદને હજારો કિટ વિતરણ કરવામાં આવી ( નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) ...

સુરતની કિરણ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હાલમાં પોતાના વતન માંગરોળના બોરિયા ગામે રહેતી યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા માંગરોળ તાલુકામાં ફફડાટ

યુવતીના ઘરના 9 અને સંપર્કમાં આવેલા કુલ ૨૨ને હોમ ક્વોરનટીન કરાયા ... (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : સુરત ખાતે આવેલ...

માંગરોળ તાલુકાના ઝંખવાવના સેવાભાવી મુસ્તાક ભાઇ મુલતાની (4 સ્લીપ મેટ્રેસ )તરફથી અઠવાડિયામાં બે વાર જાહેર સ્થળોને સૅનેટાઇઝેશન કરાશે

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : સુરત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો માં પણ કોરોના વાયરસ પ્રસરી રહ્યો છે જેને લીધે તકેદારી ના...

માંગરોળમાં જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોલ ખાતે કોરોના વાયરસની પી.પી.ઇ. કીટનું વિતરણ કર્યું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ સિંહ રાઠોડ સહિતના આગેવાનોએ વિવિધ સરકારી...

માંગરોળમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું

આંબાવાડી, કંસાલી, જિનોરામાં વિતરણ કરવામાં આવ્યું (નિલય ચૌહાણ દ્વારા,  દેગડીયા-માંગરોલ)  : સુરત જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ તરફથી માંગરોળ...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારા દ્વારા તાપી જિલ્લાની આદિવાસી ખેડૂત મહિલાઓને ડાયલ – આઉટ કોન્ફરન્સ થકી આરોગ્ય વિષય ઉપર માર્ગદર્શન આપવાનો નવતર પ્રયોગ

(પ્રતિનિધિ દ્વારા,વ્યારા): ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લા ખાતે કાર્યરત...

કેવિકે વ્યારા દ્વારા જમીન ચકાસણીનું મહત્વ અને ઉનાળામાં દુધાળા પશુઓની માવજત વિશે ડાયલ આઉટ કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન અપાયુ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કોરોના વાયરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , ન.કૃ.યુ., વ્યારાએ રિલાયન્સ ફાઉન્ડેશનના સહકાર વડે ડાયલ...

લોકડાઉનની પરિસ્થીતીમાં મશરૂમની માંગમાં વધારો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હાલના , કોરોનાના કહેરને આખી દુનિયાને હચમચાવી નાખી છે . ભારતમાં કોરોનાના કેસનો આંક ૧૨ હજારથી...

વ્યારા અને સોનગઢમાં અનાજ કરિયાણા, શાકભાજી અને ફળફળાદી ની દુકાનો ચાલુ રહેશે

વેપારી મહાજનો સાથેની બેઠકમાં કલેકટર શ્રી આર.જે.હાલાણીએ આવશ્યક ચીજ વસ્તુઓનો પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા કર્યો અનુરોધ  (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :...

10 દિવસ દુકાનો બંધ રહેવાની અફવા ફેલાવનાર વિરુદ્ધ વાલોડ પોલીસ મથકે ગુનો નોંધાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હાલમાં વિશ્વભરમાં નોવેલ કોરૌતા વાયરસ coVID - 10 ને who દ્વારા વૈશ્વિક મહામારી જાહેર કરેલ હોય...