Year: 2020

કોરોના વાઇરસની તકેદારીના ભાગરૂપે વઘઇ મેઇન માર્કેટમાં ઉભા રહેતા શાકભાજીના વેપારીઓને દુધશીત કેન્દ્ર પાસે ખસેડાયા

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : હાલમાં ચાલી રહેલી વૈશ્વિક કોરોના વાઇરસની મહામારી ને લઇ સમ્રગ દેશ ભર માં લોકડાઉન ચાલી...

મૂળ કલમકુઇનો યુવક કે જે સુરત જિલ્લાના કમલાપુર પી.એચ.સી.નાં નરેણ સબ સેન્ટર ખાતે ફરજ બજાવે છે તેનો કોરોના ટેસ્ટ રિપોર્ટ પોઝેટિવ 

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તા; 25; સુરત જિલ્લાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કમલાપુર હસ્તકના નરેણ સબ સેન્ટર ખાતે મલ્ટી પરપઝ હેલ્થ...

સોનગઢમાં આવેલી ભુમિ સ્ટોન ક્વોરી GPCBના નિયમો નું પાલન ન કરતી હોવાથી ફેલાતા પ્રદુષણથી નગરજનોના સ્વાસ્થ્યને જોખમ હોય ભુમિ સ્ટોન ક્વોરીની મંજૂરી રદ કરવા ફરિયાદ

કોરોના મહામારી જેવી કુદરતી આફતોથી બચવા પ્રદુષણ સામે પણ લડત અત્યંત આવશ્યક છે જેથી કોરોના જેવી અન્ય બિમારીઓ અને કુદરતી...

આજથી માંગરોળ તાલુકામાં  23175 nfsa રેશનકાર્ડ ધારકોને બીજા તબક્કાનું વિનામૂલ્યે અનાજ વિતરણ કરાશે

સસ્તા અનાજની 50 દુકાનના સંચાલકોને પી.પી.ઇ. કીટ, સેનીતાઇઝર, માસ્ક, હેન્ડ ગ્લોઝ આપવામાં આવ્યા (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : માંગરોળ તાલુકામાં...

સુરત શહેરની વિવિધ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવી વતન આવેલી 3 યુવતીના સેમ્પલ લેવાયા

વેરાકુઈ, રટોટી અને કંસાલી ગામની નર્સ યુવતીના સેમ્પલ સિવિલમાં મોકલાયા (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : માંગરોળ તાલુકાના વેરાકુઈ ગામે આવેલ...

લોકડાઉનમાં કેવિકે વ્યારા દ્વારા ખેડૂતોને મશરૂમની ખેતી અંગે ઓનલાઈન ડાયલ – આઉટ કોન્ફરન્સ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : હાલના , કોરોનાના કહેરને આખી દુનિયાને હચમચાવી નાખી છે . ભારતમાં કોરોનાના કેસનો આંક ૧૪ હજારથી...

કોરોના વાઇરસ લઇને ડાંગમાં ફરજ બજાવતા અપડાઉનીયા કર્મચારીઓની પ્રવેશ બંધી કરવા લોકોની માંગ 

વઘઇ - આહવા તાલુકામાં કોરોના મહામારીનો એકપણ પોઝીટીવ કેસ નોંધાયો નથી. ત્યારે વહીવટી તંત્ર ડાંગ બહાર થી અપડાઉન કરતા સરકારી...

ડાંગમાં કોરોના પીડિતાના સીધા સંપર્કમાં આવેલ પ્રથમ તબક્કાના લોકોના રીપોર્ટ નેગેટિવ આવ્યા

ડાંગની કોરોનાગ્રસ્ત પ્રીતિ કુંવરના સંપર્કમાં આવેલા ૫૪ વ્યક્તિઓના લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.. (અર્જુન જાધવ દ્વારા,...

તાપી જિલ્લામાં માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે શરૂ કરાઇ ટેલિફોનિક હેલ્પલાઇન 

“કોરોના” અને “કોલડાઉન”ના લીધે પ્રભાવીત પ્રજાજનો મનોવૈજ્ઞાનિકોનું માર્ગદર્શન મેળવી શકે છે    (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા; 24; સાંપ્રત સમયમાં...

ઉમરપાડામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું

ઝડપણ, કાલીજામણ, વેલાવિઆબા, ઉચવાણ, બીજલવાડીમાં વિતરણ થયું.... (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : સુરત જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ તરફથી ઉમરપાડા...