Year: 2020

ડોલવણના ઘાણી પીએચસીમા ડેન્ગ્યુ ડે અંતર્ગત વિવિધ પ્રવૃતિઓ હાથ ધરી પોરાનાશક કામગીરી કરવામાં આવી

  (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ૧૬ મે ડેન્ગ્યુ દિવસ નિમિત્તે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડોલવણના ઘાણી વિસ્તારમા બેડા, કલકવા, બામણામાળદુર, ગાંગપુર,...

સ્ટેટ કોરોના લાયઝન અધિકારી જી.સી.પટેલ તાપી જિલ્લાની મુલાકાતે

“કોરોના” સંદભે હાથ ધારેલી કામગીરીથી સંતોષ વ્યક્ત કરી તંત્રને અભિનંદન પાઠવ્યા   (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા; 15; “કોરોના” સંદર્ભે...

કોરોના સામે રોગ પ્રતિકારક શકિત વધારવા હવે સમગ્ર તાપી જીલ્લામાં વિનામૂલ્યે હોમિયોપેથીક દવાનું વિતરણ

સી . એન . કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ , કાળીદાસ હોસ્પિટલ અને ઈન્ડિયન રેડક્રોસ સોસાયટી તાપી જિલ્લા શાખા મારફત કોરોના...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા ખાતે ટેરેસ ગાર્ડનીંગ વિષય ઉપર ડાયલ આઉટ કોન્ફરન્સ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજના આધુનિક યુગમાં વધુ ઉત્પાદન મેળવવા માટે ખેતીમાં ઉપયોગમાં લેવાતા રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના વધુ...

સાતપુડાની ગોદમાં વસેલા નિઝર તાલુકામાં રોગ પ્રતિકારક શક્તિ વર્ધક સંશમની વટીનું વિતરણ કરતા ઉચ્ચાધિકારીઓ

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર)  : તા: ૧૪સાતપુડાની ગોદમાં વસેલા નિઝર તાલુકામાં રોગ પ્રતિકારક શક્તિ વર્ધક સંશમની વટીનું વિતરણ કરતા ઉચ્ચાધિકારીઓ:...

ડાંગ જિલ્લા કલેકટરને પત્રકાર એક્તા સંગઠન, ડાંગ દ્વારા ગુજરાતના પત્રકારો પર થતાં દમન સામે આવેદનપત્ર આપ્યું

ડાંગ જિલ્લામાં કોરોના મહામારીથી મુકત કરનાર જિલ્લા કલેકટર એન.કે. ડામોરનું સન્માન કરી ગુજરાતમાં પત્રકારો પર વધતા અત્યાચાર અને જુલમ સામે...

“લોકડાઉન” ના કપરા કાળમાં પણ તાપી જિલ્લા વહીવટી તંત્ર ખેડૂતોની પડખે 

ધરતીપુત્રો તથા ગ્રાહકો વચ્ચે સાંકળ બનતું વહીવટી તંત્ર  જિલ્લા સેવા સદનના ગેટ પાસે ઓર્ગેનિક કૃષિ પેદાશોના બજારની વ્યવસ્થા થકી સીધા...

નિઝર તાલુકાના વ્યાવલ ગામે રાહદારીઓ માટે પીવાનાં પાણીનું ટેન્કર મુકાયું

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર)  :  નિઝર તાલુકાના વ્યાવલ ગામના બસ્ટેન્ડ પાસે આજ રોજ પાણીનું ટેન્કર મુકવવામાં આવેલ છે. નિઝર તાલુકાના ન્યાય ...

પત્રકાર એકતા સંગઠન તાપી દ્વારા પત્રકારોના દમનનો વિરોધ દર્શાવતુ આવેદનપત્ર કલેકટરને અપાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : લોકડાઉન દરમિયાન પત્રકારો ઉપર દમનનો વિરોધ કરતુ આવેદનપત્ર આજરોજ પત્રકાર એકતા સંગઠન તાપી દ્વારા કલેકટરશ્રીને સુપરત...

માયપુર ગામ નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર કરતો હુકમ મૌકુફ રાખતું વહિવટી તંત્ર

છેલ્લા ૨૧ દિવસનાં ડેઇલી સર્વેલન્સ રિપોર્ટ મુજબ COVID-19નો એક ૫ણ નવો કેસ નહિ નોંધાતા માયપુર ગામ નિયંત્રિત વિસ્તાર તરીકે જાહેર...