Year: 2020

કોવીડ- ૧૯ સામે ઝઝૂમી રહેલા પંચાયત વિભાગના પાયાના લડવૈયાઓને હળાહળ અન્યાય !!

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : પંચાયત સેવાના આરોગ્ય કર્મચારીઓ સતત ૭૮ દિવસથી એક પણ રજા ભોગવ્યા વગર જાન જોખમમા મુકી અવિરતપણે...

વ્યારા, સબસે ન્યારા : ગાર્બેજ ફ્રી ગુજરાતની દિશામાં વ્યારાની આગેકૂચ

આગામી દિવસોમાં વ્યારાવાસીઓને ₹ ૧૧ કરોડથી વધુના વિકાસકામોની ભેટ મળશે  (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા: ૨૪: કેન્દ્રીય આવાસ અને શહેરી...

નાની નરોલી G.I.P.C.l કંપની ખાતે કામદારોએ શ્રમિક વિરોધી કાયદાનો વિરોધ કર્યો

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) :  માંગરોળ તાલુકાના નાની નરોલી ગામે કાર્યરત gipcl કંપનીના કામદારોએ શ્રમિકોના હક અને અધિકાર વિરુદ્ધ બની...

આંબાવાડી ગામે અનાજ કીટનુ વિતરણ કરાયું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : માંગરોળ તાલુકાના આંબાવાડી ગામે સેવાભાવી કાર્યકર રાજુભાઈ રામજીભાઈ ચૌધરી દ્વારા ગરીબોને અનાજ કીટ નું વિતરણ...

તાપી જિલ્લામાં “કોરોના”ના વધુ બે પોઝેટિવ કેસો નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તા: ૨૩: તાપીના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હર્ષદ પટેલ તરફથી પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર, તાપી જિલ્લામાં...

મરઘા પાલન વિષય ઉપર કૃષિ વિજ્ઞાન કેન્દ્ર – વ્યારા દ્વારા ઓનલાઇન તાલીમ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સમગ્ર દેશમાં ફેલાયેલી કોરોના મહામારીને કારણે ગુજરાત રાજ્યમાં પણ લોકડાઉન ૪.૦ નું અમલીકરણ કરવામાં આવ્યું છે....

આપત્તિને અવસરમાં ફેરવો – ડૉ. જી. આર. પટેલ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા – તાપી દ્વારા રીલાયન્સ ફાઉન્ડેશનના સહયોગથી તા. ૨૨/૦૫/૨૦૨૦ના રોજ “જમીનની ચકાસણી અને...

કે.વિ.કે. વ્યારા દ્વારા તાપી જિલ્લાની આદિવાસી ખેડૂત મહિલાઓને ડાયલ-આઉટ કોન્ફરન્સ થકી આરોગ્ય વિષય ઉપર માર્ગદર્શન આપવાનો નવતર પ્રયોગ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લા...

મોરંબા ગામના જરૂરિયાત મંદ ૨૦થી વધુ પરિવારોને ખ્રિસ્તી બંધુ તરફથી અનાજની કીટનું વિતરણ

(મુકેશ પાડવી દ્રારા, વેલ્દા નિઝર)  : કુકરમુંડા તાલુકાના મોરંબા ગામના જરૂરિયાત મંદ ૨૦થી વધુ પરિવારોને ખ્રિસ્તી બંધુ તરફથી ચોખા, તેલ,...

પાલેજ મુકામે હિઝ હોલીનેસ ખ્વાજા ફરીદુદ્દીન મોટામિયાં ચિશ્તી સાહેબનો ઉર્સ કોરોના મહામારીને લઈ મોકૂફ રાખવામાં આવ્યો

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : સાદગીભર્યા માહોલમાં હાલના ગાદીપતિ ખ્વાજા સલીમુદ્દીન ચિશ્તી દ્વારા દેશ મહામારી માંથી મુક્તિ મેળવે તે માટે પવિત્ર...