Year: 2020

માંગરોળના કોસંબામાં અંગત અદાવતમાં કારથી બાઇકને ટક્કર મારી યુવાનને ઢોર મારમારી, ફાઈરિંગ કરવાના બનેલા બનાવમાં એક વકીલ સહીત અગિયાર સામે એફ. આઇ.આર. દાખલ

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં કોસંબા ગામે સરકારી દવાખાનાની પાછળનાં વિસ્તારમાં લાંબા સમયથી  બે મુસ્લીમ જૂથોમાં ઝઘડા...

માંગરોળ : ઝંખવાવની BOB શાખામાં સતત ૨૫ વર્ષ સુધી પટાવાળા તરીકે ફરજ બજાવતાં રામસિંગભાઈ વયનિવૃત થતાં વિદાયમાન અપાયું

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) :  માંગરોળ તાલુકાનાં ઝંખવાવ ગામે બેંક ઓફ બરોડાની શાખા આવેલી છે, આ શાખામાં છેલ્લા પચ્ચીસ...

રાજ્યના ખેડૂતોની ટુંકી મુદતની પાક ધિરાણ રકમ પરત ભરપાઈ કરવાની સમય મર્યાદા વધુ ત્રણ મહિના વધારી આપતી કેન્દ્ર સરકાર

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ધરતીપુત્રોનાં વ્યાપક હિત માં કરેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ હવે ખેડૂતો ૩૧ ઓગસ્ટ ૨૦૨૦ સુધીમાં ટૂંકી મુદતનું પાક...

માંગરોળ તાલુકાના વાંકલમાં કોમી એકતાનું દર્શન

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) : માંગરોળ તાલુકાના વાંકલ ગામે તાજેતરમાં મુસ્લિમ અને હિંદુ ના અગ્નિ સંસ્કાર કર્યા હતા.ત્યારબાદ મુસ્લિમે હિન્દુ...

“ધન્યવાદ કોરોના વોરિયર્સ” કાર્યકમ અંતર્ગત ઉમરપાડા મથકે ડોક્ટર્સ, નર્સ, પોલીસ, જેવા કોરોના વોરિયર્સનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ)  : નેહરુ યુવા કેન્દ્ર સંગઠન સુરત યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર બ્લોક ઉમરપાડાચાલી રહેલી...

ગુજરાતમાં લોક ડાઉન -5માં બધી છુટછાટ પાછી ખેંચાશેં એવો ખોટો મેસેજ વાયરલ થયો હોવાનું જણાવતા મુખ્યમંત્રી રૂપાણી

(પ્રતિનિધિ દ્વારા, ગાંધીનગર) : કોરોનાના કહેરને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન 4 નો સમયગાળો પૂર્ણ થવાના આરે છે ત્યારે સોશિયલ મીડિયામાં હાલ...

માંગરોળના ધારાસભ્ય અને રાજયનાં વન મંત્રીની રજુઆત બાદ લીડીયાત થી ઘૂંટી સુધીનાં માર્ગનાં નવીનીકરણ માટે  ૧,૬૩,૨૬૦૦૦ રૂપિયા મંજુર કરવામાં આવ્યા

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ધારાસભ્ય અને રાજયનાં વનમંત્રી ગણપતસિંહ વસાવાએ માંગરોળ તાલુકાનાં લીડીયાત થી ઘૂંટી જતાં માર્ગનાં...

માંગરોળ તાલુકાનાં કોસંબામાં વધુ એક કોરોનાનો રિપોર્ટ  પોઝીટીવ આવ્યો

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) :   માંગરોળ તાલુકાનાં કોસંબા ખાતે એક અઠવાડિયા પહેલાં એક મહીલાનો કોરોનાં વાઇરસનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો...

બાલદા ગામે ગામઠાણની જમીનમાં બિન અધિકૃત રીતે કરેલ દબાણ દૂર નહિ કરાય તો જેલભરો આંદોલન કરવાની બી.ટી.એસ.ની ચિમકી

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા નિઝર) :  કુકરમુંડા તાલુકાના બાલદા ગામના આદિવાસી સમાજ અને બી ટી એસ સંગઠન દ્વારા તારીખ:૨૩/૧૦/૨૦૧૯ની રોજે...

આવતી કાલ સુધીમાં લાઇટબીલની રકમ ન ભરનાર પાસે DGVCL પેનલ્ટી લગાવશે

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) :  કોરોનાં વાઇરસને પગલે સરકારનાં આદેશ મુજબ વીજકંપની દ્વારા પહેલી માર્ચથી ,તીસ એપ્રિલ સુધીમાં વીજબીલની રકમ...