Year: 2020

આયુષ્યમાન ભારત એન્ડવેલનેસ સેન્ટર ખરેડા દ્વારા ઉકાળાનુ વિતરણ કરવામાં આવ્યું અને તમાકુ નિષેધ દિનની ઉજવણી કરવામાં આવી

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) :  માંગરોળ તાલુકાના ધોળીકૂઈ ગામે હેલ્થ એન્ડ વેલનેસ દ્વારા ગામના 1600લોકોને ગ્રામ પંચાયત ધોળીકૂઈ ખાતેઆર્યુવેદીક ઉકાળા...

नर्मदा बचाव आंदोलन से कुछ शीख सकते है केवडिया के आदिवासी ? : रोमेल सुतरिया

केवडिया "बांध नहीं बनेगा कोई नहीं हटेगा" से जो हालात हुए ऊस दिशा ना जाये यही उम्मीद। ऊस वक्त की...

માંગરોળ : તરસાડીમાં કોરોનાં વાઇરસનો કેસ નોંધતાં DDO એ બે સોસાયટીઓને ક્લસ્ટર કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કર્યા

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  માંગરોળ તાલુકાની તરસાડી નગરપાલિકામાં આવેલ સંજય નગર અને અવધૂત નગર વિસ્તારોને સુરતનાં જિલ્લા વિકાસ...

આખા ગામને શિખામણ આપતી રાજય સરકારના વિભાગમાં જ દીવા તળે અંધારૂ !!

સુરત જિલ્લામાં ફાયર સ્ટેશન બનાવવા માટે જિલ્લા પંચાયતના ઠાગાઠૈયા ફાયર સ્ટેશન માટે જગ્યા ફાળવવા તેમજ બનાવવા માટે સને ૨૦૧૭ થી...

માંગરોળ તાલુકાનાં તરસાડી નગરમાં પણ કોરોના વાઇરસનો પ્રવેશ

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) :  માંગરોળ તાલુકાનાં તરસાડી નગરમાં પણ કોરોનાં વાઈરસે પ્રવેશ કર્યો છે.આ સાથે કોસંબા પોલીસ મથકનાં...

માંગરોળ તાલુકામાં ફરજ બજાવતાં શિક્ષકો સહીત જેમણે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક મેળવવો હોય, એમણે તાલુકા કક્ષાએ ફાઇલ મોકલી આપવી

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : રાજ્ય સરકાર તરફથી  દરવર્ષે શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક આપવામાં આવે છે, ચાલુ વર્ષે એટલે કે...

માંગરોળ તાલુકાનાં ૯૨ ગામોમાં આજદિન સુધીમાં પીવાનાં પાણીનો કોઈ પ્રશ્ન ઉભો થયો નથી !!

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :   ઉનાળાની મૌસમ ચાલી રહી છે, સાથે જ છેલ્લા કેટલાંક દિવસોથી રાજ્યભરમાં વ્યાપક ગરમી...

રાજયનાં ડી.જી.પી.નાં બુટલેગરો પર તૂટી પડવાના આદેશ પછી, માંગરોળ પોલીસે પણ કામગીરી શરૂ કરી

(નાઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : રાજ્યભરનાં બુટલેગરો ઉપર તૂટી પડવા અને ૧૪ દિવસ સ્પેશ્યલ ચેકીંગ કરવાનાં આદેશ રાજયનાં ડી. જી.પી.શિવાનંદ...

વિજ બિલો માટે વીજ ગ્રાહકો પાસે પઠાણી ઉઘરાણી ન કરવા કોંગ્રેસની માંગ

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) : કોરોના વાયરસની મહામરીમાં મુશ્કેલીમાં મુકાયેલા વીજ ગ્રાહકો પાસે વીજ બિલ ના નાણl મા ટે પઠાણી...

મુખ્યમંત્રીશ્રીએ ગુજરાત માટે જાહેર કરેલી અનલોક-૧ની ગાઇડ લાઇન્સ 

રાજ્ય સરકારે કોરોના સંક્રમણ કાબૂમાં રાખવા સાથે આર્થિક ગતિવિધિઓ-રોજીંદી જીવન વ્યવહાર પ્રવૃત્તિઓને ગાઇડલાઇનને આધિન છૂટછાટો આપવાનો અપનાવ્યો આગવો વ્યૂહ ........