Year: 2020

વ્યારા આર.ટી.ઓ. કચેરી તા.૦૪/૦૬/૨૦૨૦થી રાબેતા મુજબ શરૂ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : બુધવાર: સહાયક પ્રાદેશિક વાહનવ્યવહાર અધિકારી વ્યારા-તાપીની અખબારી યાદીમાં જણાવ્યા મુજબ ભારત સરકારના આદેશ અને ગુજરાત સરકારના...

સુરત જિલ્લામાં ઉદ્યોગો બંધ હોવા છતાં લાખો રૂપિયાનાં વીજબીલ ફાળવામાં આવ્યા

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  કોરોનાં મહામારીને લઇને સરકાર દ્વારા સમગ્ર દેશમાં લોકડાઉન આપવામાં આવ્યું હતું જેને લઈને શ્રમિક...

માંગરોળ : વનમંત્રીની રજુઆત બાદ એક ગ્રામ પંચાયત ભવન અને પાંચ આંગણવાડીઓ મંજુર

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  માંગરોળ વિધાનસભાનાં ધારાસભ્ય અને રાજયનાં સીનીયર કેબીનેટ વનવિભાગનો હવાલો  સંભાળતા ગણપતસિંહ વાસવાની રજુઆત બાદ...

રોટરી ક્લબ વ્યારા દ્વારા 20 નંગ PPE કીટ આરોગ્ય વિભાગને અર્પણ કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તારીખ ૨ june 2020 મંગળવાર રોટરી ક્લબ વ્યારા દ્વારા 20 નંગ PPE kit આરોગ્ય વિભાગને...

કોરોનાં વાઈરસ અને લોકડાઉનની અસર : પચીસ વર્ષથી ફેરી ફરી, રીપેરીંગ કામનો ધધો કરતા કારીગરે સીત્તેર દિવસ પછી, ધંધાની શરૂઆત કરી

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :   સમગ્ર રાજ્ય અને સુરત જિલ્લામાં કોરોનાં વાઇરસ અને ત્યારબાદ કેન્દ્ર સરકાર તરફથી જાહેર...

માંડવીના વિરપોર ગામે સામાન્ય બાબતે બે જૂથ બાખડતા પોલીસે ગુનો દાખલ કર્યો

ઝઘડામાં લોખંડની પરાઈ તથા લાકડી વડે હુમલો કરતાં માતા પુત્રને ઇજા થતાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડયા હતાં. (નિલય ચૌહાણ દ્વારા,...

ડુંગરી પાડામાં ઘાણાવડ આયુર્વેદિક દવાખાના દ્વારા બે હજાર જેટલા લોકોને આયુર્વેદિક ઉકાળાનો વિતરણ કરવામાં આવ્યું 

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ)  : ઉમરપાડા તાલુકાના ડોગરીપાડા માં ઘાણાવડ આયુર્વેદિક દવાખાના દ્વારા 2000 જેટલા લોકોને આયુર્વેદિક ઉકાળાનું વિતરણ કરવામાં...

માંગરોળ : કીમ ચારરસ્તા ખાતે ગટરની સફાઇ કરતાં એક મૃતદેહ મળી આવ્યો

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં કીમ ચાર રસ્તા ખાતે એક ગટરની સફાઈ કરતી વખતે એક મૃતદેહ મળી...

માંગરોળ પોલીસે કોસાડી ગામે રેડ કરતાં ચારસો કીલો ગૌમાંસ અને ચાર જીવતી ગાયો ઝડપી પાડી

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  માંગરોળ પોલીસની ટીમ રાત્રી પેટ્રોલીંગમાં હતી, ત્યારે માંગરોળના પી.એસ.આઈ. પરેશ આઇ.નાયીને બાતમી મળી કે...

માંગરોળ : સરકારે APMC કોસંબાને ટેકાના ભાવે સમગ્ર સુરત જિલ્લાના ખેડૂતોના ચણા ખરીદવા આપેલી મંજૂરી, ખરીદીનો કરાયો પ્રારંભ

માંગરોળ તાલુકા એ.પી.એમ.સી., કોસંબાને ટેકાના ભાવે ચણાની ખરીદી કરવાનાં  સેન્ટર તરીકે સરકારે મંજૂરી આપી છે   (નઝીર પાંડોર દ્વારા,  મોટામિયાં...