Year: 2020

સુરત : જિલ્લામાં આજે વધુ ૩૩ જેટલાં નવા કોરોનાનાં કેસો નોંધાતા તંત્રની ઉધ ઉડી ગઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહયો છે, આજે તારીખ ૨ જુલાઈનાં રોજ ,...

તાપી જિલ્લાનાં જન સેવા કેન્દ્રોમાં કામ કરતા કોમ્યુટર ઓપરેટરોને ઓછું માનદ વેતન તેમજ અન્ય લાભોથી વંચિત રખાતાં 1લી ઓગસ્ટથી કામગીરી ઠપ્પ કરશે

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લાનાં તમામ તાલુકાઓનાં જનસેવા કેન્દ્રોમાં કામ કરતા કોમ્યુટર ઓપરેટરોને ઓછું માનદ વેતન આપવું તેમજ અન્ય...

તાપી જિલ્લામાં LRD બહેનોને વહેલી તકે ફરજ પર હાજર કરવા બાબતે કલેક્ટરને આવેદન પત્ર અપાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લા કલેક્ટરને એલ.આર.ડી. બહેનો દ્વારા આજરોજ આવેદન પત્ર આપી નીચે મુજબ માંગ કરી રહ્યા છે....

તાલુકા મથક માંગરોળ ખાતે કાર્યરત જનસેવા કેન્દ્ર નાં કર્મચારીઓ હડતાળ ઉપર જતા કામગીરી થપ્પ

  (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  તાલુકા મથક માંગરોળ ખાતે મામલતદાર કચેરી કાર્યરત છે, આ કચેરી ખાતે પ્રજાજનોની વિવિધ કામગીરીઓ...

ગરીબ અને મધ્યમ વર્ગના લોકોને એકીસાથે ચારમાસનાં લાઈટબીલની રકમ ભરવા મુશ્કેલી પડશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સમગ્ર રાજ્યમાં કોરોનાં વાયરસની જે મહામારી ઉભી થવા પામી છે, જેને લઈ અનેક કામધંધા, મજુરી...

રૂપાણી રાજમા “નેટવર્ક ન્યુઝ ગુજરાત ” ચેનલ બંધ કરાવી, પ્રેસ મીડિયાને ગુલામ બનાવવાનો થયો પ્રયાસ…

ગાંધીનગર કલેકટરે ચેનલ બંધ કરાવી, પરંતુ કોર્ટ દ્વારા તે હુકમ સામે મનાઈ હુકમ થયો...પણ અમલ નહિ... મીડિયાની સ્વતંત્રતાનું ગળું ઘોટવાના...

સુરત જિલ્લામાં આજે બોપોર સુધીમાં વધુ ૨૭ જેટલાં નવા કોરોનાનાં કેસો નોંધતાં તંત્ર ચિંતાતુર

(નઝીર પાંડોર  દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહયો છે, આજે તારીખ ૧ જુલાઈના બોપોર સુધીમાં...

જાહેરનામાનો ભંગ કરનારાઓ સામે લાલ આંખ કરતી માંગરોળ પોલીસ : એકીસાથે તેર ગુના દાખલ

 (નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : સમગ્ર રાજ્યમાં કોરોનાનો કહેર દિવસે દિવસે વધી રહયો છે, જયારથી કોરોનાની શરૂઆત થઈ ત્યારથી કેન્દ્ર...

માંગરોળ પોલીસ મથકમાં ફરજ બજાવતાં સુરેશભાઈ વયનિવૃત થતાં વિદાયમાન અપાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  તાલુકા મથક માંગરોળ ખાતે પોલીસ મથક આવેલું છે, આ પોલીસ મથકમાં, તાલુકાનાં આંબાવાડી ગામનાં વતની...

માંગરોળના વાંકલ ગામે “જે જરુર હોય એ લઇ જાવ અને ના જરુર હોય એ મુકી જાવ” હેતુથી ભલાઇની દુકાન શરૂ કરાઈ

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)   : માંગરોળ તાલુકાના વાંકલ ગામે જે જરુર હોય એ લઇ જાવ અને ના જરુર હોય એ મુકી...