Month: December 2020

તાપી જીલ્લા સેવા સદન વ્યારા ખાતે તા.૨૫ થી ૩૧ ડિસેમ્બર દરમિયાન અમૃત આહાર મહોત્સવ યોજાશે : પ્રાકૃતિક પેદાશોના વેચાણ માટે સ્ટોલ પ્રદર્શન

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા) :- દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી કરતા ખેડુતોની પ્રાકૃતિક પેદાશોના વેચાણ માટે સરકારના નવીન અભિગમ અન્વયે...

માંગરોળ : DGVCL કચેરીને આપવામાં આવેલો ગ્રાહકોની ફરિયાદ નોંધવા માટેનો મોબાઈલ ખોવાઈ ગયો : ગ્રાહકો પરેશાન  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ DGVCL કચેરીને ગ્રાહકોની ફરિયાદ નોંધવા માટે જે મોબાઈલ આપવામાં આવ્યો હતો. તે ત્રણ દિવસથી ખોવાઈ...

વ્યારા ખાતે  રોલ ઓબઝર્વરશ્રી હર્ષદકુમારની અધ્યક્ષતામાં કલેકટર કચેરીના સભાખંડમાં સમીક્ષા બેઠક યોજાઈ

(માહિતી બ્યુરો દ્વારા, વ્યારા)  :- ભારતીય ચૂંટણી પંચ દ્વારા તા.૯મી નવેમ્બર થી તા.૧૫ ડિસેમ્બર,૨૦૨૦ દરમિયાન મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ...

તાપી  જીલ્લામાં આજે ત્રણ નવા કેસ : કુલ 13 કેસો એક્ટિવ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી  જીલ્લામાં આજે ત્રણ નવા કેસ નોંધાયેલ છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 863 પોઝિટિવ કેસો...

નેશનલ TB ઇલેમીનેશન પ્રોગ્રામ હેઠળ TBની સારવાર, દવા માંગરોળ સરકારી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે થશે : હવે દર મહિને દર્દીને 500 રૂપિયા પણ ખોરાક માટે મળશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  નેશનલ TB ઇલેમીનેશન પ્રોગ્રામ હેઠળ, TB ની સાર વાર અને નિદાન માંગરોળ સરકારી રેફરલ હોસ્પિટલ...

માનવતાની મહેક : કીમ ચારરસ્તા ખાતે એક રિક્ષા ચાલકે ભુલી ગયેલ લેપટોપ માલઈકને પરત કર્યું  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજે તારીખ ૨૩ મી ડિસેમ્બરનાં રોજ સવારનાં સાત વાગ્યે કામરેજ થી કીમ ચારરસ્તા તરફ આવતા...

તાપી જીલ્લા વહિવટી તંત્રને અર્પણ : કુકરમુંડાનાં તુલસા થી મેડવાડને જોડતાં આંતરરાજ્ય રસ્તાનું ખાતમુહૂર્ત તો થયું પણ રસ્તો હજું બન્યો નથી : બોર્ડર વિલેજની ગ્રાન્ટ ચાઉં થઈ ગઈ !?

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : તાપી જિલ્લાના છેવાડા કુકરમુંડા તાલુકાના ગ્રુપ ગ્રામપંચાયત રાજપુર ગામમાં સમાવેશ થતાં તુલસા ગામને મહારાષ્ટ્ર સાથે...

તાપી : સોનગઢના પીપળા ફળિયામાં પતિએ પત્નીની હત્યા કરી પોતે પણ આત્મહત્યા કરી

કોઈ મારુ માન નથી રાખતું, પત્ની પણ સાથ નથી આપતી એવું સુસાઇડ નોટમાં  લખ્યું (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  :  સોનગઢ નગરના...

તારીખ ૨૫મીએ મહેસૂલ મંત્રી માંગરોળ તાલુકાના વાંકલ ખાતે ‘સુશાસન દિવસ’ની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : પૂર્વ વડાપ્રધાન સ્વ. અટલ બિહારી વાજપેયીના જન્મદિન-તારીખ ૨૫મી ડિસેમ્બરના ઉપલક્ષ્યમાં દેશભરમાં સુશાસન દિવસની ઉજવણી અંતર્ગત...

માંગરોળ તાલુકાનાં પાતલદેવી ગામેથી નાસ્તાની દુકાનમાંથી ગાંજાનાં જથ્થા સાથે એકની અટક : અન્ય એક વોન્ટેડ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં પાતલદેવી ગામેથી નાસ્તાની દુકાનમાંથી ગાજાનાં જથ્થા સાથે સુરત SOG ટીમે એકની અટક અટક...