મોસાલી બજારથી માંગરોળ સરકારી કચેરી તરફ જતા એપ્રોચ માર્ગનું નવીનીકરણ કરાયું પણ ૧૫ મીટરનો માર્ગ છોડી દેવાતા પ્રજા અને કર્મચારીઓમાં પ્રસરેલી નારાજગી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મોસાલી બજારથી માંગરોળ સરકારી કચેરી તરફ જતા એપ્રોચ માર્ગનું નવીનીકરણ હાલમાં જ કરવામાં આવ્યું છે....
