કેવડીયાના ૧૨૧ ગામોનાં આદિવાસીઓની જમીન સરકાર સંપાદન કરી રહી છે, એનાં વિરોધમાં માંગરોળ તાલુકા કોગ્રેસ અને આદિવાસી આગેવાનો દ્વારા માંગરોળનાં મામલતદારને આપવામાં આવેલું આવેદનપત્ર
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : કેવડીયાના ૧૨૧ ગામોનાં આદિવાસીઓની જમીન સરકાર સંપાદન કરી રહી છે,એનાં વિરોધમાં માંગરોળ તાલુકા કોગ્રેસ અને...
