માંગરોળ તાલુકાનાં તરસાડીમા આવેલા ડો. બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે ભારતીય સંવિધાન દિવસની કરાયેલી ઉજવણી
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કોસંબા તરસાડી ખાતે આવેલી ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી ઉજવણી...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાનાં કોસંબા તરસાડી ખાતે આવેલી ડો બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પમાલા અર્પણ કરી ઉજવણી...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકા ખેતીવાડી ઉતપન્ન બજાર સમિતિ તરફથી મુખ્યયાર્ડ કોસંબા ખાતે દર શનિવારે હાટબજાર ભરવામાં આવે...
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : આહવા સરકારી માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળા ખાતે 26 મીએ 71 મા સંવિધાન દિન ની...
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ગુજરાતના પનોતા પુત્ર, ગુજરાતનું ગૌરવ રાજ્ય સભાના સાંસદ અહમદ પટેલ સાહેબના નિધનના પગલે સુબિર આહવા...
(મુકેશ પાડવી દ્વારા,વેલ્દા-નિઝર) : આજ રોજ તાપી જીલ્લાના છેવાડે નિઝર તાલુકાના વેલ્દા ગામના ગ્રામજનો દ્વારા ૨૬ નવેમ્બર ભારતીય બંધારણ દિવસની...
મયંકભાઇ જોશી, વિક્રમભાઈ તરસાડીયા, પંકજભાઈ ચૌધરીની મહામંત્રી તરીકે નિમણૂક (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઘણા લાંબા સમયથી જેની રાહ જોવાઇ રહી...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : શ્વેત ક્રાંતીના પ્રણેતા ડો. વર્ગીસ કુરીયનની જન્મજયંતિ ૨૬, નવેમ્બર નિમિત્તે સમગ્ર ભારતમાં આ દિવસને ‘રાષ્ટ્રીય દૂધ...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજ રોજ સોનગઢ ખાતે આદિવાસી સાર્વગી વિકાસ સંઘ(લોક સંગઠન) દ્વારા 26 નવેમ્બર ભારતીય બંધારણ દિવસની ઉજવણી...
(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સી. એન. કોઠારી હોમિયોપેથીક મેડીકલ કોલેજ અને રિસર્ચ સેન્ટર, વ્યારા દ્વારા ૨૬ નવેમ્બર ૨૦૨૦ના રોજ રાષ્ટ્રિય...
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તારીખ ૨૬ મી નવેમ્બર એટલે ડૉ વર્ગીસ કુરિયનની જન્મ જયંતી જેને ૨૦૧૪ થી નેશનલ મિલ્ક...