વઘઇનું આભૂષણ સમાન ભિલીયા ડુંગર ઉપર આવેલ હનુમાન દાદાની દિવ્ય આસ્થાનો પ્રભાવ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે ઝળકી ઉઠ્યો છે
(અર્જુન જાધવ દ્વારા, વઘઈ): ઈન્ટરનેશનલ સિઘ્ધાશ્રમ લંડન હેરો અને વલસાડ જિલ્લાના વાઘલધરાના સનાતન ધર્માચારી પૂજ્ય રાજ રાજેશ્વર ગુરુજીની પ્રેરણાથી નવરાત્રિ...
