Month: October 2020

સુરત જિલ્લાના કડોદરા-પલસાણા વિસ્તારમાં એકા એક ધોધમાર વરસાદ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : સુરત જિલ્લાના કડોદરા અને પલસાણા વિસ્તારોમાં આજે મોડી સાંજે એકા એક ધોધમાર વરસાદ પડતાં છેલ્લા...

નાનીનરોલી કેન્દ્ર શાળા ખાતે, ગાંધી જયંતી નિમિતે સ્વચ્છતા દિન અંતર્ગત હેન્ડ વોશનો કાર્યક્રમ યોજાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : મહિલા અને બાળવિકાસ વિભાગ તરફથી માંગરોળ તાલુકાના નાનીનરોલી કેન્દ્ર શાળા ખાતે ગાંધીજયંતી નિમિતે હેન્ડ વોશનો...

તાપી : સોનગઢ પોલીસ સ્ટેશનના ખાણ – ખનિજ ચોરીના ગુનામાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  મે ઇચા. પોલીસ અધિક્ષક સાહેબશ્રી જી તાપીએ હાલમાં નો વેલ કોરોના વાયરસ COVID - 19 સંક્રમણ ન...

તાપી : સોનગઢ પોલીસ સ્ટેશનના ખાણ – ખનિજ ચોરીનાં  ગુનામાં છેલ્લા બે વર્ષથી વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડતી તાપી જીલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): મે ઇન્ચા . પોલીસ અધિક્ષક સાહેબ શ્રી જી , તાપી નાઓએ હાલમાં નોવેલ કોરોના વાયરસ COVID •...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા-તાપી દ્વારા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિતે કાર્યક્રમ યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ, નવી દિલ્હી પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત તાપી જિલ્લામાં કાર્યરત કૃષિ...

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ શરૂ કરેલ સ્વચ્છતાના યજ્ઞમાં જોડાઈ સૌ સાથે મળી કુટુંબ સમાજ રાજ્યને સ્વચ્છ બનાવી સ્વસ્થ અને સમૃધ્ધ રાષ્ટ્રનું નિર્માણ કરીએ : – મંત્રીશ્રી કિશોરભાઈ કાનાણી

આરોગ્ય મંત્રી કિશોરભાઈ કાનાણીની અદયક્ષતામાં વ્યારા ખાતે જિલ્લા કક્ષાનો માતા યશોદા એવોર્ડ કાર્યક્રમ યોજાયો (માહિતી બ્યુરો દ્વારા; વ્યારા)  : રાજય...

તાપી : કોરોના પોઝિટિવનાં વધુ પાંચ કેસો નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 05  કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 613 પોઝિટિવ...

માંડવી તાલુકાના જામકુઈ ગામે વન્ય સપ્તાહની ઉજવણી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : તારીખ ૨ થી ૮ ઓક્ટોબર દરમિયાન સમગ્ર વિશ્વમાં વન્યપ્રાણી સપ્તાહ ઉજવવામાં આવે છે. આ ઉજવણીનો...

બાલ્દા કેન્દ્ર શાળામાં સ્વચ્છતા દિન નિમિત્તે “હેન્ડવોશ કાર્યક્રમ” યોજાયો

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : તા:૨જી ઓક્ટોબર ગાંધી જયંતિ નિમિત્તે બાલ્દા કેન્દ્રમાં સ્વચ્છતા દિનની ઉજવણી સરપંચ જ્યોતિબેન બી ચૌધરીના અધ્યક્ષસ્થાને...

માંગરોળ તાલુકાના વાંકલ ગામે ગાંધીજયંતિ નિમિતે વિવિધ કાર્યકમો યોજાયા

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ)  :  માંગરોળ તાલુકાના વાંકલ ગ્રામ પંચાયતમાં બીજી ઓક્ટોબર ગાંધીજયંતિ નિમિતે ઘર, મહોલ્લા, ફળિયામાં સ્વચ્છતા રાખવા માટેની...