Month: September 2020

GST સુપ્રિટેન્ડન્ટને માસિક ૧૨૫ સ્ક્રુટીનીના કેસનો નિકાલ કરવા આદેશ.

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : કોરોનાની મહામારીને લીધે,સુરત શહેર-જિલ્લામાં તમામ ઓફીસ બંધ હોય અને લોકો બહાર નહીં નીકળી શકતા GST વિભાગની...

વઘઇ પોલીસ દ્વારા માસ્ક અને હેલ્મેટ વગર ફરતા બાઇક ચાલકો સામે દંડનીય કાર્યવાહી કરાઈ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : સરકારે જાહેર કરેલા હેલ્મેટ અને માસ્ક પહેરવાનાં ફરજીયાત નિયમને લઇ આજ રોજ ડાંગ જીલ્લાના પ્રવેશ...

વલ્ડઁ વિઝન ઇન્ડીયા દ્વારા ૧૫૦ ખેડુતો ને બિયારણ ખાતર તથા પંપનુ વિતરણ કર્યુ

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ)  : વલ્ડઁ વિઝન ઇન્ડીયા - એડીપી ડાંગ છેલ્લા સાત વર્ષથી વઘઇ તાલુકાના ગામોમાં બાળકોના આરોગ્ય શિક્ષણ અને...

ભારતની પ્રાચિનતમ આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિનો લાભ “સર્વજન હિતાય, સર્વજન સુખાય ” ના આશય સાથે ભાવિ પેઢીને પણ મળી રહે તે માટે જ્ઞાનનું આદાન પ્રદાન જરૂરી છે : – રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રત

ડાંગના વૈધરાજોને પરંપરાગત ચિકિત્સા પદ્ધતિનુ આધારભૂત દસ્તાવેજીકરણ કરવાનો અનુરોધ કરતા રાજ્યપાલશ્રી ગિરિમથકની ગોદમાં આવેલા " આયુર્વેદિક ઉપચાર કેન્દ્ર " ની...

ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાં ઓન સાઈટ મોકડ્રીલનું આયોજન કરાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ વિભાગ દ્વારા ૧૧ મી ઑગસ્ટ થી ૧૫ મી સપ્ટેમ્બર સુધી સલામતી માસની ઉજવણી...

કેવિકે, વ્યારા ખાતે ખેડૂતોની આવક વધારવા મશરૂમની ખેતી વિશેની ૪ દિવસીય તાલીમ યોજાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : આપણો ભારત દેશ એ વસ્તીમાં ચીન પછી બીજા ક્રમે આવતો દેશ છે. આપણી વધતી જતી વસ્તીને...

કોરોના મહામારી અંગે સરકારની ગાઇડલાઈનને અનુસરી પરીક્ષાનો પ્રારંભ કરાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) :  સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં વાંકલ ખાતે આવેલી શ્રી અટલબિહારી વાજપેયી સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજમાં...

રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૦ ની ઉજવણી : ઉમરપાડા તાલુકાના કદવાલી ગામે મહિલાઓમાં પોષણ જાગૃતિ અંગે મહિલા શિબીર યોજાઈ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  વિજ્ઞાન કેન્દ્ર, સુરત દ્વારા,૩૦મી સપ્ટેમ્બર સુધી “રાષ્ટ્રીય પોષણ માહ-૨૦૨૦” ની ઉજવણી થઈ રહી છે. જે...

તાપી : કોરોનાની આગેકૂચ : વધુ 9 કેસો નોંધાયા

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 09 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 446 પોઝિટિવ...

તાલુકા મથક માંગરોળ ખાતે કોરોનાનું સંક્રમણ વધતાં,૧૨ દિવસ લોકડાઉન જાહેર

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  છેલ્લા દશ દિવસ કરતાં વધુ દિવસોથી તાલુકા મથક માંગરોળ ખાતે કોરોનાનું સંક્રમણ વધતાં અને કેટલાક...