Month: September 2020

આફ્રિકામાં નિગ્રો જાતિના લોકો દ્વારા ભારતીયો પર હુમલાના મામલે ભરૂચ મુસ્લિમ સમાજે કલેકટરને કરી રજૂઆત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : આફ્રિકામાં નિગ્રો જાતિના લોકો દ્વારા ભારતીયો પર હુમલાના બનાવો વધી રહ્યા છે. જે પ્રશ્ને ભરૂચ...

આદિવાસી સંગઠનોએ માંડળ ટોલ નાકે કાયમી ટોલ મુક્તિની માંગ કરી

વાલોડમાં માનવ સાંકળ રચી સુત્રોચાર કર્યાં 14માં વિશ્વ આદિવાસી અધિકાર દિવસ નિમિત્તે પ્લે કાર્ડ બતાવી વિવિધ માંગો રજુ કરી જો...

ગિરિમથક સાપુતારા ખાતે ઉમટેલા પ્રવાસીઓને કોવિડ ગાઈડલાઈનનો ભંગ કરતાં સ્થળ પર જ દંડ વસુલાયો

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ગિરિમથક સાપુતારા ખાતે કોરોના મહામારી વચ્ચે દર્શનીય સ્થળો બંધ હોવા છતાં શનિ રવિવારની રજા દરમિયાન અસંખ્ય...

ગિરિમથક સાપુતારા સહિત ડાંગ જિલ્લાના પ્રાકૃતિક સ્થળો પર શની રવિની રજામાં અસંખ્ય પ્રવાસીઓ ઉમટી પડયા

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) :  ગિરિમથક સાપુતારા ખાતે સરકારી ખાનગી હોટલો હાઉસફુલ થઈ જતા નાના મોટા ધંધાર્થીઓને આવક માં રાહત...

આહવા થી શબરિધામ માર્ગ ઉપર લશ્કરીયાઆંબા ગામ નજીક બે પ્રવાસી કાર સામસામે અથડાતા અકસ્માત સર્જાયો

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : મળતી માહિતી મુજબ આહવા શબરિધામ માર્ગ ઉપર લશ્કરીયાઆંબા ગામ નજીક તીવ્ર વળાંક પર આહવા થી...

વઘઇ તાલુકાના કાલીબેલ ખાતે આદિવાસી અધિકાર દિવસની ઉજવણી કરવામાં આવી

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ) : ડાંગ જિલ્લા વઘઇ તાલુકાના કાલીબેલ ખાતે સંયુક્ત રાષ્ટ્રસંઘ UNO દ્વારા ઘોષિત આદિવાસી અધિકાર દિવસની ઉજવણી સમગ્ર...

કોરોના વાઇરસથી બચવા ઇમ્યુનિટી વધારવા લોકો લીબુનો ઉપયોગ કરી રહ્યા છે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા ઘણા લાંબા સમયથી દેશભરમાં કોરોનાની મહામારીએ ભારે હાહાકાર મચાવી દીધો છે. હજુ સુધી આ અંગેની...

શહેરમાં રક્તની જરૂરિયાતને પહોંચી વળવા ૫૧ રત્નકલાકારોએ રક્તદાન કર્યું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : યોદ્ધાઓ સાથે એકજૂથ થઈ કોરોના સામે લડવા સુરત શહેરના નાગરિકોએ વિક્રમજનક પ્લાઝમા ડોનેટ કરી દિલેરીના...

તાપી જિલ્લા તથા જ.ભ.અને સા.આ. સાર્વજનિક વિદ્યાલય વ્યારાનું ગૌરવ

 શ્રી ર.ફ.દાબુ કેળવણી મંડળ સંચાલિત શાળાના શિક્ષકા ડો.કેતકીબેન શાહને ગાંધીનગર ખાતે માન.મુખ્યમંત્રી, રાજ્યપાલ, શિક્ષણમંત્રી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં ઉચ્ચત્તર માધ્યમિક વિભાગમાં રાજ્યના...

આદિવાસી સમન્વય મંચ ભારત દ્વારા ગુજરાતમાં ઠેરઠેર આદિવાસી અધિકાર દિવસનાં ભાગરૂપ જાગૃતિ કાર્યક્રમ યોજાયો

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : આદિવાસી સમન્વય મંચ ભારત અને ઉમરપાડા તાલુકા આદિવાસી પંચના સહયોગ દ્વારા 13મી સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી...