Month: September 2020

ડાંગ જિલ્લામાં બેંક કર્મચારી તેની બહેન અને એક યુવાન સહિત 3 પોઝીટીવ આવતા આંક 73 પર પહોંચ્યો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : ડાંગ જિલ્લાના વડામથક આહવા ખાતે એક બેન્ક નાં કર્મચારી અને તેની બહેન તેમજ સુરત ખાતે...

સ્વ. ડો. મહેન્દ્રભાઈ શાહની પ્રથમ પુણ્યતિથિએ ક્લબ ખાતે પ્રતિમાની અનાવરણ વિધિ કરાઈ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વ્યારા નગરપાલિકા દ્વારા વ્યારા નગરના નગર કેસરી, સ્વછતાના પ્રણેતા અને નગરજનોનાં વડીલ, માર્ગદર્શક એવા "સ્વ. ડો. મહેન્દ્રભાઈ...

સુરત મહિલા સામખ્ય દ્વારા ઉમરપાડાના કદવાલી અને ચોરંબા ગામે આર્થિક તાલિમ શિબિર યોજાઇ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : મહિલા સામખ્ય, સુરત દ્વારા “આર્થિક પગભર પેકેજ” અંતર્ગત ગ્રામ્ય કક્ષાની બહેનોને પગભર કરવાના ઉદ્દેશ્યથી ઉમરપાડાના...

તાપીના સખી વન સ્ટોપ સેન્ટરે મહારાષ્ટ્રની માનસિક અસ્વસ્થ યુવતીનું પરિવાર સાથે મિલન કરાવ્યુ

(માહિતી બ્યુરો; વ્યારા) : ભારત સરકાર પૂરસ્કૃત જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી તાપી દ્વારા સંચાલિત અને વ્યારા સ્થિત રેફરલ...

આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા આદિવાસીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે મામલતદારને આવેદન અપાયું

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા-નિઝર) : નિઝર તાલુકા મામલતદારને આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ નિઝર દ્વારા આદિવાસીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે તા. ૧૫/૯/૨૦૨૦ના...

સુરતનાં નાગરિક સુવિધા કેન્દ્ર અને જિલ્લાની મામલતદાર કચેરીઓ ખાતે, ડુપ્લીકેટ મતદાર ઓળખકાર્ડ મેળવી શકાશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  ડુપ્લીકેટ મતદાર ફોટો ઓળખકાર્ડ માત્ર અધિકૃત સ્થળોએથી જ આપવામાં આવે છે. સુરત શહેર માટે નાગરિક...

માંગરોળ તાલુકા પંચાયતની લગભગ છેલ્લી સામાન્ય સભા ૨૩ મી એ યોજાશે

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકા પંચાયત સહિત અનેક તાલુકા પંચાયતોની મુદ્દત પૂર્ણ થવા આવી છે. ચૂંટણીપંચે બેઠકો જાહેર...

તાપી : આજે કોરોનાનાં માત્ર ચાર કેસો નોંધાયા

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 04 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 485 પોઝિટિવ...

તાપી જિલ્લામાં આયુષ્માન ભારતના નામે ખોટી જાહેરાત બહાર પાડી ઉઘરાણુ કરતી કન્સલટન્સી કંપનીઓથી સાવધ રહેવા જનતાને જિલ્લા આરોગ્ય તંત્રનો અનુરોધ

(માહિતી બ્યુરો; વ્યારા) : મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી તાપીની એક અખબારી યાદી મુજબ રાજય કક્ષાએથી જાણવા મળેલ માહિતી અનુસાર વિવિધ...

આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા આદિવાસીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે સોનગઢ મામલતદારને આવેદનપત્ર અપાયું

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : સોનગઢ મામલતદારને આદિવાસી સર્વાંગી વિકાસ સંઘ દ્વારા આદિવાસીઓના વિવિધ પ્રશ્નો મુદ્દે આવેદનપત્ર આપી ટૂંક સમયમાં કાર્યવાહી...