Month: July 2020

ડાંગ જિલ્લાની પરંપરાગત આયુર્વેદીક ચિકિત્સા પદ્ધતિથી ગ્રામીણજનોની રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો પ્રશાસનનો સ્તુત્ય પ્રયાસ 

ડાંગના જંગલોમાં થતી વન ઔષધીના જતન અને સંવર્ધન ઉપર ભાર મુક્તા નેશનલ ડીઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરીટીના સલાહકાર શ્રી સુદીપકુમાર નંદા  આહવા...

માંગરોળ તાલુકાનાં કોસંબા વિભાગ કોળી પટેલ સમાજના પ્રમુખ અને તબીબ કોરોના સામે જંગ હાર્યા : ડૉ લક્ષ્મણ પટેલનું કોરોનાથી થયું નિધન  

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકાનાં કોસંબા વિભાગ કોળી પટેલ સમાજનાં પ્રમુખ અને તબીબ ડૉ. લક્ષમણ પટેલ કોરોનાં સામે જંગ...

જનરલ હોસ્પિટલ, વ્યારા દ્વારા પ્રસુતાની સફળતાપૂર્વક વેક્યુમ ડીલીવરી કરાવી

૧૦૮ ની ટીમ દ્વારા સગર્ભાને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડી અને સફળ પ્રસુતિ બાદ ખિલખિલાટ ની મદદથી માતા અને નવજાત બાળકીને ઘરે...

સુરત ગ્રામ્યમાં કોરોના બેકાબુ : આજે વધુ ૭૭ કોરોનાં રિપોર્ટ પોઝીટીવ આવ્યા : માજી સાંસદ અને એમની પત્ની પણ કોરોનાની લપેટમાં

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : છેલ્લા ઘણાં લાંબા સમયથી સુરત શહેર અને ગ્રામ્યમાં કોરોનાં નો કહેર દિવસે દિવસે  બેકાબુ બની...

તાપી જિલ્લાના ઔદ્યોગિક એકમોને કોરોના સબંધિત માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા કલેકટરની સુચના

(માહિતિ વિભાગ દ્વારા, વ્યારા) :  વ્યારા;મંગળવાર: રાજ્યમાં નોવલ કોરોના સંદર્ભે પહેલી જુલાઈથી લાગુ કરવામાં આવેલ અનલોક-૨ દરમિયાન કેન્દ્ર અને રાજ્ય...

મુસ્લિમ ધર્મ ગુરુ મૌલાના ઉસ્માન પાલનપુરીનું અવસાન થતાં મુસ્લિમ સમાજ શોકમાં ગરકાવ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  માંગરોળ તાલુકાના મોટી નરોલી ખાતે આવેલ મદ્રેસા સુલેમાનીયામાં  ટીચર તરીકે બજાવતાં અને જગ વિખ્યાત આલીમ...

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી બેઠક મળી : શિક્ષણને ધબકતું રાખવા આહવાન કરાયું

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) :  સુરત જિલ્લા પ્રાથમિક સંઘની  એક કારોબારીની બેઠક  પ્રમુખ કિરીટભાઈ જે. પટેલ ની અધ્યક્ષતામાં દઢવાઢા કેન્દ્ર...

તાપી જિલ્લામાં આજરોજ સાંજ સુધી વધુ ૪ પોઝીટીવ કેસો ઉમેરાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) :  તાપી જિલ્લામાં આજરોજ સાંજ સુધી વધુ ૪ પોઝીટીવ કેસો ઉમેરાયા૩ છે. કોરોનાના નવા નોંધાયેલા કેસો નીચે...

માંગરોળ: તાલુકામાંથી પસાર થતી નહેરમાંથી અજાણી મહિલાની જે લાશ મળી હતી એ ધરમપુર ગામની કુસુમબેનની હતી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માગરોળ તાલુકામાંથી કનવાડા ગામ નજીકથી ઉકાઈ - કાકરાપાર ની મુખ્ય કેનાલ પસાર થાય છે. જેમાંથી...

ડાંગના સર્વાંગીણ વિકાસ માટે જિલ્લા અધિકારીઓને પરસ્પર સંકલન અને સહયોગ સાથે કાર્યયોજના ઘડવા શ્રી એસ.કે.નંદાનો અનુરોધ 

આહવા ખાતે યોજાયેલી આપત્તિ વ્યવસ્થાપન સમિતિની બેઠકમાં  વરિષ્ઠ સનદી અધિકારીશ્રી સુદીપકુમાર નંદાએ આપ્યું ઉપયોગી માર્ગદર્શન (અર્જુન જાધવ દ્વારા, વઘઈ) : વઘઇ;...