Month: July 2020

માંડળ ટોલનાકા ઉપર મોટર સાયકલ માટેનો સાંકળો લેન પહોળો બનાવવા પ્રિમીટીવ ગ્રુપનું જીલ્લા કલેક્ટરને આવેદન

 (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લાનાં માંડળ ટોલ નાકુ જ્યારથી બન્યું છે ત્યારથી વારંવાર અકસ્માત થતા ટુ - વ્હિલર મોટર...

તાપી જીલ્લામાં કપુરાનાં કોરોના દર્દીનું મોત : કુલ મોત 6

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા): તાપી જીલ્લામાં આજરોજ વધુ એક કોરોના દર્દીનું મોત થયું છે, જેની સાથે કુલ 6 લોકોનાં મોત થયા...

ગુજરાતમાં 1 ઓગસ્ટ, 2020થી માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થૂંકનાર પાસેથી 500 રૂપિયા દંડ લેવાશે

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ): ગુજરાતમાં કોરોના ના કેસ સતત વધી રહ્યા છે ત્યારે સરકાર દ્વારા માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સનાં નિયમો...

રાજ્યનાં શિક્ષકોનાં ૪૨૦૦ ગ્રેડ પે તેમજ સી સી સી (c c c ) પરીક્ષા મુદતવધારાનો નિર્ણય કરવા બદલ મુખ્ય મંત્રીનો આભાર વ્યક્ત કરતું રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, તેમજ સુરત જિલ્લા સંઘ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  મોસાલી-ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ પ્રમુખ દિગ્વિજયસિંહ જાડેજા, મહામંત્રી સતિષભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક...

તાપી જીલ્લાની જમીન વિકાસ નિગમની કચેરીનાં તત્કાલીન મદદનીશ નિયામક કુષ્ણકુમાર ગોરલાલ ઉપાધ્યાય ઉપર લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા અપ્રમાણસર મિલ્કતનો ગુનો દાખલ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો દ્વારા ભ્રષ્ટાચાર નિવારણ અધિનીયમ -૧૯૮૮ ના સુધારા અધિનીયમ -૨૦૧૮ અંતર્ગત સરકારી અધિકારી...

માંગરોળ : તાલુકામાં કેમિકલ માફિયાઓનો આતંક યથાવત : કઠવાડા ગામે તળાવને બનાવ્યું નિશાન

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકામાં કેમિકલ માફિયાઓ આતંક મચાવી રહ્યા છે, તાલુકાનાં કઠવાડા ગામે આવેલા તળાવમાં કેમિકલ માફિયાઓ...

ઉચ્છલ તાલુકામાં 4 : સોનગઢ અને વ્યારા નગરમાં એક એક કેસ મળી આજરોજ નવા 6 કેસો નોંધાયા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં આજરોજ 6 કોરોના પોઝિટિવ દર્દીઓ ઉમેરાયા છે. જેની સાથે જીલ્લામાં અત્યાર સુધીમાં કુલ 153 પોઝિટિવ...

સુરતને ટોસિલિઝુમેબ સ્વિસ હેલ્થ કેર રોચ ઈન્જેકશન ૪૫૦ અને ઈંટોલી ઝુમેબ બાયોકેમ ૧૩૫ની ફાળવણી કરવામાં આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : આજરોજ તારીખ ૨૮ જુલાઈ નાં ગાંધીનગર ખાતે રાજ્યના મુખ્ય મંત્રી વિજયભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી એક...

નંદેશ્વર ગૌશાળા ઓવિયાણ, જિલ્લા સુરત ખાતે ૩૫૦૦ થી વધુ ગાયોનું પાલન કરવામાં આવે છે, રાજય સરકાર તરફથી જાહેર કરાયેલ સહાય ન ચૂકવાતા વહીવટદારો મુશ્કેલીમાં

( નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : નદેશ્વર ગૌશાળા ઓવિયાણ, જિલ્લા સુરત ખાતે ૩૫૦૦ થી વધુ ગાયોનું પાલન કરવામાં આવે છે,...

માંગરોળના દેગડીયા ગામે ધનવંતરી રથના આરોગ્ય કર્મચારીઓએ ઘર ફરી આરોગ્યલક્ષી ચકાસણી કરી કોરોના અંગે માર્ગદર્શન આપ્યું 

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના દેગડિયા ગામે covid-19 સર્વેલન્સ સુરત જિલ્લા પંચાયત આરોગ્ય શાખા પ્રેરીત ધનવંતરી રથના...