માંગરોળ : ઝંખવાવ ખાતે માત્ર આવશ્યક ચીજવસ્તુઓની દુકાનોજ બે વાગ્યા સુધી ખુલ્લી રહેશે : બાકીની તમામ દુકાનો-ગલ્લા બંધ રહેશે
(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ): ગ્રામ્ય વિસ્તારોમાં પણ દિવસે દિવસે કોરોનાં નાં કેસો વધી રહ્યા છે, ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં અર્ધો બોપોરનો...
