Month: July 2020

“કોરોના”ના કહેર વચ્ચે “ધન્વન્તરી રથ”ના માધ્યમથી ડાંગ જિલ્લાના પ્રજાજનોને પૂરું પાડવામાં આવી રહ્યું છે “રક્ષા કવચ”

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  વઘઇ; તા; ૨૧ ; ચારે કોર જયારે "કોરોના"નો કહેર વર્તાઈ રહ્યો છે ત્યારે, રાજ્ય સરકારના...

તાપી જીલ્લાના ખેડુતો ખેતીવાડી ખાતાની વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય મેળવવા આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરી શકશે

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) :  વ્યારા;મંગળવાર: જિલ્લા ખેતીવાડી અધિકારી તાપીના જણાવ્યા મુજબ તાપી જિલ્લાના ખેડુતોએ ખેતીવાડી ખાતાની વિવિધ સહાયિત યોજનાઓનો...

તડકેશ્વર ગ્રામ પંચાયતે ગામનો કચરો એકત્ર કરી, કીમ થી માંડવી જતાં રાજ્યધોરીમાર્ગ ઉપર નાંખતા પ્રજામાં ભભૂકેલો રોષ

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : હાલમાં કોરોનાંની  મહામારીએ માજા મૂકી છે, બીજી તરફ  દેશમાં કોરોનાંના  કેસ દશ લાખ ની ઉપર...

તાપી જીલ્લામાં આજરોજ બે કોરોના દર્દીનાં મૃત્યુ : કુલ ત્રણનાં મોત

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં આજરોજ કુલ બે કોરોના દર્દીઓનું મોત થવા પામ્યું છે. વ્યારાનાં વૃધ્ધ પુરુષનાં મૃત્યુ બાદ...

ઉચ્છલ પોલીસે બેડકી નાકા ઉપરથી એક ટ્રક તથા ટેમ્પોમાં લઈ જવાતા 21 અબોલ પશુઓને ઉગારી લીધા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જિલ્લામાં ઉચ્છલ પોલીસે આજરોજ તા. ૨૧ ૦૭–૨૦૨૦નાં રોજ બેડકી નાકા પાસેથી એક ટ્રક તથા આઈશર...

ડાંગ જિલ્લાના વઘઇ ખાતે વધુ એક “કોરોના” પોઝેટિવ કેસ નોંધાયો

(અર્જુન જાધવ દ્વારા, વઘઈ) :  વઘઇ: તા: ૨૦: ડાંગ જિલ્લાના વઘઇ તાલુકા મથકે ભરવાડ ફળિયામાં વધુ એક "કોરોના" પોઝેટિવ કેસ...

તાપી જીલ્લામાં વધુ એક કોરોના દર્દીનું મોત : જીલ્લામાં કુલ બે દર્દીઓને કોરોના ભરખી ગયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : તાપી જીલ્લામાં વધુ એક કોરોના દર્દીનું મૃત્યુ થયું છે જેઓ વ્યારાનાં રહેવાસી હોવાનું જાણવાં મળ્યું છે. તાપી...

લાંચ કેસમાં પકડાયેલા માંગરોળના મામલતદાર દ્વારા મહેસુલી બાબતમાં કરાયેલ હુકમો રીવ્યુ કરવા આદિવાસી હિતરક્ષક સમિતીએ માંગ કરી

(નલિન ચૌધરી દ્વારા, ભડકુવા-માંગરોળ) : લાંચ કેસમાં પકડાયેલા માંગરોળના મામલતદાર દ્વારા માંગરોળ કચેરીમાં ફરજ દરમિયાન કરવામાં આવેલ મહેસુલી બાબતના હુકમો રિવ્યુ...

માંગરોળ : તાલુકામાંથી પસાર થતી નહેરમાંથી અજાણી મહિલાની લાશ નજરે પડતાં તરવૈયાએ બહાર કાઢી પોલીસને જાણ કરી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકામાંથી કનવાડા ગામ નજીકથી ઉકાઈ - કાકરાપાર ની મુખ્ય કેનાલ પસાર થાય છે, આજે...

માંગરોળ મામલતદાર કચેરીનાં ઇન્ચાર્જ મામલતદાર અને મામલતદાર કચેરીની ટીમે માંગરોળ તાલુકામાં કાર્યરત કંપનીમાં કોરોના પ્રશ્ને લીધેલી મુલાકાત

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ મામલતદાર કચેરીનાં ઇન્ચાર્જ મામલતદાર દિનેશભાઈ ચૌધરીનાં નેતૃત્વમાં, મામલતદાર કચેરીની ટીમે આજે તારીખ ૨૦મી જુલાઈના...