Month: June 2020

વિશ્વ હિન્દુ પરિષદ તાપી જિલ્લાના અધ્યક્ષ તરીકે ગતાડીના રાકેશભાઈ ગામીતની વરણી કરાઈ

વ્યારા નગર અને અન્ય તાલુકાના કાર્યકરોએ અભિનંદન અને શુભેચ્છા આપી સન્માનિત કર્યા (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજરોજ તાપી જિલ્લા વિશ્વ હિન્દુ...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, વ્યારા દ્વારા હવામાન આધારીત કૃષિ સલાહ

સૌજન્ય: કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, ન. કૃ. યુ.- વ્યારા (તાપી) ૧. પાક - કપાસ પાક અવસ્થા : પાક અંતર અને ખાતર...

સુરત જિલ્લામાં આજે બોપોર સુધીમાં ૨૫ જેટલાં નવા કોરોનાનાં કેસો નોંધતાં તંત્ર દોડતું થયુ

(નઝીર પંડૌરસુરત જિલ્લામાં દિવસે દિવસે કોરોનાનો કહેર વધી રહયો છે, આજે એક જ દિવસમાં બોપોર સુધીમાં જિલ્લાનાં વિવિધ તાલુકાઓમાં ૨૫...

શનિવારે માંગરોળ તાલુકાનાં મોસાલી ગામે આવેલ વીજ સબસ્ટેશનમાંથી નીકળતાં વીજ ફીડરોમાંથી ત્રણ ફીડરોનો વીજ પુરવઠો મેઈન્ટેન્સનાં કામ માટે બંધ રહેશે

(નઝીર પાંડોર દ્વારા,  માંગરોળ)  :માંગરોળ તાલુકા મથક ખાતે ડી.જી.વી.સી.એલ. ની નાયબ કાર્યપાલક ઈજનેર કક્ષાની કચેરી આવેલી છે, આ કચેરીનાં કાર્યક્ષેત્રમાં...

માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ દ્વારા આજે, માંગરોળ રેસ્ટ હાઉસ ખાતે ચીન સરહદે શહીદ થયેલાં જવાનોને શ્રધ્ધાજલી આપવામાં આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  : માંગરોળ તાલુકા કોગ્રેસ સમિતિ તરફથી આજે તારીખ,૨૬ મી જૂનનાં રોજ, તાલુકા મથક માંગરોળ ખાતે આવેલ...

કોવિડ –૧૯ મહામારી કાળમાં બાળકોનાં શિક્ષણ સંદર્ભે ઓનલાઈન અભ્યાસ

શ્રી જ. ભ. અને સા. આ. સાર્વ. હાઈ., વ્યારાના જીવવિજ્ઞાન વિભાગના શિક્ષિકાશ્રી ડૉ . કેતકીબેન શાહે “કોવિડ –૧૯ મહામારી કાળમાં...

તાપી જીલ્લામાં 7મી આર્થિક ગણતરીની ક્ષેત્રિય કામગીરી શરૂ કરાશે 

(માહિતિ વિભાગ દ્વારા, તાપી) : વ્યારા: તા: ૨૫: તાપી કલેક્ટર અને અધ્યક્ષ, જિલ્લા સંકલન સમિતિ 7મી આર્થિક ગણતરી, વ્યારા-તાપી તરફથી...

માંગરોળ તાલુકાનાં આમખૂટા ગામની હીરલબેન ગામીતનું કરાયેલું અપહરણ 

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ) : માંગરોળ તાલુકાના આમખૂટા ગામે સાદડી ફળિયામાં રહેતા સોમાભાઈ કેહનાભાઈ ગામીતની ૧૬ વર્ષીય પુત્રી હિરલબેન ગામીતને...

માંગરોળ તાલુકાના વાંકલ ગામે ગામીત ફળિયાની ૩૫ વર્ષીય મહિલાને કોરોનાં પોઝીટીવ આવતાં તંત્ર દોડતું થયું.

(નઝીર પાંડોર દ્વારા,  માંગરોળ)  :  માંગરોળ તાલુકાના વાંકલ ગામે ગામીત ફળિયામાં રહેતી અને ખેતીકામ કરતી ૩૫ વર્ષીય મહિલા કે જેની ...

સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા પ્રાથમિક શાળાનાં એચ ટાટ આચાર્યના પ્રશ્નોની રજૂઆત કરવામાં આવી

(નઝીર પાંડોર દ્વારા, માંગરોળ)  :  સુરત જિલ્લા શિક્ષક સંઘનાં પ્રમુખશ કિરીટભાઈ પટેલ, મહામંત્રી  વિશ્વજીત  ચૌધરી દ્વારા રાજ્ય સંઘનાં  પ્રમુખને  એચ...