“ધન્યવાદ કોરોના વોરિયર્સ” કાર્યકમ અંતર્ગત ઉમરપાડા મથકે ડોક્ટર્સ, નર્સ, પોલીસ, જેવા કોરોના વોરિયર્સનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો
(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ) : નેહરુ યુવા કેન્દ્ર સંગઠન સુરત યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર બ્લોક ઉમરપાડાચાલી રહેલી...
