Month: May 2020

“ધન્યવાદ કોરોના વોરિયર્સ” કાર્યકમ અંતર્ગત ઉમરપાડા મથકે ડોક્ટર્સ, નર્સ, પોલીસ, જેવા કોરોના વોરિયર્સનો આભાર વ્યકત કરવામાં આવ્યો હતો

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોળ)  : નેહરુ યુવા કેન્દ્ર સંગઠન સુરત યુવા કાર્યક્રમ અને ખેલ મંત્રાલય ભારત સરકાર બ્લોક ઉમરપાડાચાલી રહેલી...

ગુજરાતમાં લોક ડાઉન -5માં બધી છુટછાટ પાછી ખેંચાશેં એવો ખોટો મેસેજ વાયરલ થયો હોવાનું જણાવતા મુખ્યમંત્રી રૂપાણી

(પ્રતિનિધિ દ્વારા, ગાંધીનગર) : કોરોનાના કહેરને કારણે સમગ્ર દેશમાં લોકડાઉન 4 નો સમયગાળો પૂર્ણ થવાના આરે છે ત્યારે સોશિયલ મીડિયામાં હાલ...

માંગરોળના ધારાસભ્ય અને રાજયનાં વન મંત્રીની રજુઆત બાદ લીડીયાત થી ઘૂંટી સુધીનાં માર્ગનાં નવીનીકરણ માટે  ૧,૬૩,૨૬૦૦૦ રૂપિયા મંજુર કરવામાં આવ્યા

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) : માંગરોળ તાલુકાનાં ધારાસભ્ય અને રાજયનાં વનમંત્રી ગણપતસિંહ વસાવાએ માંગરોળ તાલુકાનાં લીડીયાત થી ઘૂંટી જતાં માર્ગનાં...

માંગરોળ તાલુકાનાં કોસંબામાં વધુ એક કોરોનાનો રિપોર્ટ  પોઝીટીવ આવ્યો

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) :   માંગરોળ તાલુકાનાં કોસંબા ખાતે એક અઠવાડિયા પહેલાં એક મહીલાનો કોરોનાં વાઇરસનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો...

બાલદા ગામે ગામઠાણની જમીનમાં બિન અધિકૃત રીતે કરેલ દબાણ દૂર નહિ કરાય તો જેલભરો આંદોલન કરવાની બી.ટી.એસ.ની ચિમકી

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા નિઝર) :  કુકરમુંડા તાલુકાના બાલદા ગામના આદિવાસી સમાજ અને બી ટી એસ સંગઠન દ્વારા તારીખ:૨૩/૧૦/૨૦૧૯ની રોજે...

આવતી કાલ સુધીમાં લાઇટબીલની રકમ ન ભરનાર પાસે DGVCL પેનલ્ટી લગાવશે

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ) :  કોરોનાં વાઇરસને પગલે સરકારનાં આદેશ મુજબ વીજકંપની દ્વારા પહેલી માર્ચથી ,તીસ એપ્રિલ સુધીમાં વીજબીલની રકમ...

સનાથલ દલિત સમાજ દ્વારા અમદાવાદ રૂરલના ચાગોદાર તથા બોપલ પોલીસ સ્ટેશનના પી.આઈ. તથા બધા પોલીસ મિત્રનું શાલ તથા ફૂલ હારથી સ્વાગત કરવામાં આવ્યું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ):  સનાથલ દલિત સમાજ દ્વારા અમદાવાદ રૂરલના ચાગોદારના પી આઈ રા8ઠવા સાહેબ તથા બોપલ પોલીસ સ્ટેશન ના...

માંગરોળ : કરફ્યુનાં સમયમાં, માસ્ક વીનાં ભટકતાં એક શખ્સ સામે FIR દાખલ કરતી પોલીસ

(નઝીર પાંડોર દ્વારા, મોટામિયાં માંગરોળ)  :  માંગરોળ તાલુકાનાં મોસાલી ચારરસ્તા ખાતે માંગરોળ પોલીસ મથકનાં પોલીસ જવાન પ્રફુલભાઈ સાકાર પેટ્રોલીંગમાં હતા,તે...

લોકડાઉનનું પાંચમું ચરણ બે સપ્તાહ માટે લાગુ કરાય તેવી શકયતા : સરકારી સૂત્ર

(પ્રતિનિધિ દ્વારા, અમદાવાદ) :  સરકારી સૂત્રોના જણાવ્યા મુજબ લોકડાઉન ૫.૦ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝડપથી ‘મન કી બાત’ કરે તેવી...

બાતમીના આધારે વન વિભાગની ટીમે એક મારૂતિ ફ્રન્ટીમાંથી સાગી લાકડાનો જથ્થો ઝડપી પાડ્યો : ચાલક ફરાર

(નઝીર પાંડોર દ્વારા,  મોટામિયાં માંગરોળ)  : સુરતનાં નાયબ વન સંરક્ષક પુનીત નેયરને ખાનગીરાહે બાતમી મળી હતી કે પીપલવાડા વિસ્તારમાંથી સાગનાં લાકડા...