Month: April 2020

ડાંગમાં કોરોના પીડિતાના સીધા સંપર્કમાં આવેલ પ્રથમ તબક્કાના લોકોના રીપોર્ટ નેગેટિવ આવ્યા

ડાંગની કોરોનાગ્રસ્ત પ્રીતિ કુંવરના સંપર્કમાં આવેલા ૫૪ વ્યક્તિઓના લેવાયેલા સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ હાશકારો અનુભવ્યો છે.. (અર્જુન જાધવ દ્વારા,...

તાપી જિલ્લામાં માનસિક સ્વાસ્થ્ય જાળવવા માટે શરૂ કરાઇ ટેલિફોનિક હેલ્પલાઇન 

“કોરોના” અને “કોલડાઉન”ના લીધે પ્રભાવીત પ્રજાજનો મનોવૈજ્ઞાનિકોનું માર્ગદર્શન મેળવી શકે છે    (પ્રતિનિધિ દ્વારા, વ્યારા)  : તા; 24; સાંપ્રત સમયમાં...

ઉમરપાડામાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું

ઝડપણ, કાલીજામણ, વેલાવિઆબા, ઉચવાણ, બીજલવાડીમાં વિતરણ થયું.... (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : સુરત જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ તરફથી ઉમરપાડા...

વાંકલના સાંઈ યુવક મંડળ ગરીબોની વહારે આવી માનવતા મહેકાવી

લોકડાઉનના ૨૦ દિવસમાં ૬,૦૦૦ લોકોને તૈયાર ભોજન આપી જરૂરિયાત મંદને હજારો કિટ વિતરણ કરવામાં આવી ( નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) ...

સુરતની કિરણ હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવતી હાલમાં પોતાના વતન માંગરોળના બોરિયા ગામે રહેતી યુવતીનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવતા માંગરોળ તાલુકામાં ફફડાટ

યુવતીના ઘરના 9 અને સંપર્કમાં આવેલા કુલ ૨૨ને હોમ ક્વોરનટીન કરાયા ... (નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : સુરત ખાતે આવેલ...

માંગરોળ તાલુકાના ઝંખવાવના સેવાભાવી મુસ્તાક ભાઇ મુલતાની (4 સ્લીપ મેટ્રેસ )તરફથી અઠવાડિયામાં બે વાર જાહેર સ્થળોને સૅનેટાઇઝેશન કરાશે

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ)  : સુરત જીલ્લાના ગ્રામ્ય વિસ્તારો માં પણ કોરોના વાયરસ પ્રસરી રહ્યો છે જેને લીધે તકેદારી ના...

માંગરોળમાં જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપસિંહ રાઠોડ દ્વારા સામુહિક આરોગ્ય કેન્દ્ર માંગરોલ ખાતે કોરોના વાયરસની પી.પી.ઇ. કીટનું વિતરણ કર્યું

(નિલય ચૌહાણ દ્વારા, દેગડીયા-માંગરોલ) : માંગરોળ સામુહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સુરત જિલ્લા ભાજપ પ્રમુખ દિલીપ સિંહ રાઠોડ સહિતના આગેવાનોએ વિવિધ સરકારી...

માંગરોળમાં માર્ગ અને મકાન વિભાગ દ્વારા જરૂરિયાત મંદ લોકોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું

આંબાવાડી, કંસાલી, જિનોરામાં વિતરણ કરવામાં આવ્યું (નિલય ચૌહાણ દ્વારા,  દેગડીયા-માંગરોલ)  : સુરત જિલ્લા પંચાયત માર્ગ અને મકાન વિભાગ તરફથી માંગરોળ...

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , વ્યારા દ્વારા તાપી જિલ્લાની આદિવાસી ખેડૂત મહિલાઓને ડાયલ – આઉટ કોન્ફરન્સ થકી આરોગ્ય વિષય ઉપર માર્ગદર્શન આપવાનો નવતર પ્રયોગ

(પ્રતિનિધિ દ્વારા,વ્યારા): ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ પુરસ્કૃત અને નવસારી કૃષિ યુનિવર્સિટી દ્વારા સંચાલિત કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તાપી જિલ્લા ખાતે કાર્યરત...

કેવિકે વ્યારા દ્વારા જમીન ચકાસણીનું મહત્વ અને ઉનાળામાં દુધાળા પશુઓની માવજત વિશે ડાયલ આઉટ કોન્ફરન્સ દ્વારા માર્ગદર્શન અપાયુ

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : કોરોના વાયરસને કારણે લોકડાઉનની પરિસ્થિતિમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર , ન.કૃ.યુ., વ્યારાએ રિલાયન્સ ફાઉન્ડેશનના સહકાર વડે ડાયલ...