નિઝર તાલુકાના મુબારકપુર ગામમાં 11 લાભાર્થીઓને ગરીબ કલ્યાણ મેળામાં ફાળવાયેલ સરદાર આવાસો ક્યારે બની રહેશે!!
(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા): તાપી જિલ્લાના નિઝર તાલુકાના મુબારકપુર ગામમાં 11 લાભાથીઁને 2015થી2016ના ગરીબ કલ્યાણ મેળો કુકરમુંડા ખાતે યોજવામાં આવેલ...
