Year: 2019

ભરૂચ નગરપાલિકા દ્વારા અંદાજીત રૂ. ૯૩ લાખના વિકાસ કામોનું ખાતમુહૂર્ત કરાયું

ભરૂચના લોકલાડીલા ધારાસભ્યશ્રી દુષ્યંતભાઈ પટેલના વરદ્ હસ્તે વોર્ડ નંબર ૭ના વિવિધ કામોનું ખાતમુહૂર્ત કરાયું (ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર): ભરૂચ નગરપાલિકા...

સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ટ્રસ્ટ, ભરૂચ દ્વારા ડેન્ગ્યુ તાવથી બચવા માટે સંકટ મોચન હનુમાનજી મંદિર લિંક રોડ ખાતે હર્બલ પેય (ઉકાળો)નું વિતરણ કરવામાં આવ્યું

આ કાર્યક્રમમાં નગરપાલિકાના પ્રમુખ શ્રીમતી સુરભિબેન તમાકુવાલા હાજર રહ્યા હતા (ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર): ભરૂચ જિલ્લામાં અને આજુબાજુના વિસ્તારમાં ડેન્ગ્યુ...

વ્યારા ગામીત સમાજ દ્વારા આયોજીત ક્રિકેટ ટુર્નામેન્ટમાં ગાયસવાર ઇલેવન વિજેતા

ટુર્નામેન્ટ માં મેન ઓફ સિરીઝ યુસુફ ગામીત તથા બેસ્ટ બેસ્ટમેન દીપેશ ગામીત (પ્રતિનિધિ દ્વારા, વ્યારા): ગામીત સમાજ વ્યારા આયોજીત દ્વિતીય...

અંકલેશ્વર શહેરમાં જશને ઇદે મિલાદુન્નબીની દબદબાભેર ઉજવણી

(ભાવેશ મુલાણી દ્વારા, અંકલેશ્વર) : આજ રોજ ઇસ્લામ ધર્મના મહાન પયગંબર મોહમ્મદ સાહેબના જન્મદિન નિમિતે વર્ષોની પ્રણાલી મુજબ આપના મુએ...

તાપી જિલ્લાના સોનગઢ તાલુકાના બોરદા અને બુધવાડા ગામો માટે સરકારે રૂપિયા ૨૩૨ લાખના રસ્તાઓ મંજુર કર્યા

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની આગેવાની હેઠળની વર્તમાન સરકાર આદિજાતિ વિસ્તારોના વિકાસ માટે સતત સંવેદનશીલ નિર્ણયો લઈ રહી...

શિક્ષણ વિનાનું બાળક એટલે પાંખ વિનાનું પંખી અને શિક્ષણ વગરનો માણસ પશુ સમાન છે : આદિજાતી મંત્રીગણપતસિંહ વસાવા

અગાસવાણ પ્રાથમિક શાળાનો શતાબ્દી મહોત્સવ યોજાયો (પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : વિદ્યાનું મંદિર શાળા એ તો ગામનું ઘરેણું છે. શિક્ષણ વિના...

ડાંગ જિલ્લા પંચાયતમાં નવા વર્ષ નિમિત્તે સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો

(અર્જુન જાધવ દ્વારા, વઘઇ): તાઃ 9, ડાંગ જિલ્લા પંચાયત,આહવા ખાતે નવુ વર્ષ શરૂ થતા સ્નેહ મિલન કાર્યક્રમ તા.૧/૧૧/૨૦૧૯ ના રોજ...

વ્યારાની જનરલ હોસ્પિટલ ખાતે ડૉક્ટરના ક્વાર્ટરમાં અંદાજીત 35 હજારના મત્તાની ચોરી

પંથકમાં ઠંડીનો ચમકારો શરૂ થાય તે પહેલા જ ચોરટાઓએ કસબ અજમાવવાનું શરૂ કર્યુ (પ્રતિનિધિ દ્વારા, વ્યારા): વ્યારા નગરમાં આવેલી જનરલ...

ડાંગમાં આવેલી ઐતિહાસિક પાંડવ ગુફા સુધી પહોંચવા માર્ગ બનાવવા ઊઠી રહી છે માંગ

પાંડવ ગુફા સુધી જવા માટે રસ્તાનું નિર્માણ કરવામાં આવે તો મોટી સંખ્યામાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થઈ શકે છે ગુફાની જાળવણી...

નિઝરના વેલ્દા ગામે ઝુલતા જીવંત વીજતારોના કારણે કરંટ લાગવાના વધતા બનાવો

(મુકેશ પાડવી દ્વારા, વેલ્દા): સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી માહિતિ મુજબ નિઝર તાલુકાના વેલ્દા ગામમાં ગતરાત્રે ગામના યુવાનો આશરે સાડા નવનાં...

Other