આગામી 30મી સપ્ટેમ્બરે અંબાજી ખાતે યોજાનાર પીએમ કાર્યક્રમમાં તાપી જિલ્લાના 180 ગામો વન વે કનેક્ટીવીટીથી જોડાશે
(માહિતી બ્યુરો વ્યારા) તા.28: આગામી તા.૩૦/૦૯/૨૦૨૨ ના રોજ અંબાજી,બનાસકાંઠા ખાતે વડાપ્રધાનશ્રીની ઉપસ્થિતીમાં આવાસ યોજનાના પસંદગી પામેલ લાભાર્થીઓ સાથે લાઈવ સંવાદ...
