Dharmesh wani

અખબાર વિશે ગુજરાત રક્ષા - સનસની નહી, સત્ય સમાચારો પહોંચાડતું અખબાર. તંત્રી : ધર્મેશ વાણી. ગુજરાત રક્ષા

‘જય જોહાર…’ના નારાથી ગુંજી ઉઠ્યો ડાંગ જિલ્લો, પારંપારિક વસ્ત્રોમાં વિશ્વ આદિવાસી દિવસની વઘઇ ખાતે ભવ્ય ઉજવણી કરાઇ

રાજકીય પક્ષોના અગ્રણીઓ, વિવિધ સંગઠનો જોડાયા, ટીમલીના તાલે આદિવાસીઓ ઝૂમ્યા વઘઇના મુખ્ય બજારમાં તીરકામઠા સાથે કરેલું નૃત્ય આકર્ષણનું કેન્દ્ર બન્યું...

વ્યસની પતિને કાયદાનું ભાન કરાવી પતિ – પત્ની વચ્ચે સુખદ સમાધાન કરાવતી બારડોલી ૧૮૧ અભયમ મહિલા હેલપલાઇન ટીમ

(પ્રતિનિધિ દ્વારા, બારડોલી) : ગત રોજ માંગરોળ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાંથી રાત્રીના સમયે એક પીડિત મહીલા દ્વારા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઇનમાં...

રાજ્ય કક્ષાના મંત્રીશ્રી હર્ષ સંઘવીની પ્રેરક ઉપસ્થિતીમાં સરકારી ગ્રાઉન્ડ ડોલવણ ખાતે “વિશ્વ આદિવાસી દિવસ” જિલ્લા કક્ષાની દિવ્ય અને ભવ્ય ઉજવણી કરાશે

ઉચ્છલના બાબરઘાટ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી જાલમસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતીમાં જિલ્લાના મુખ્ય બે કાર્યક્રમો યોજાશે મહાનુભાવોના હસ્તે વિવિધ પ્રકલ્પોનુ ખાતમુહર્ત,...

‘હર ઘર તિરંગા’ અભિયાન – જાણો રાષ્ટ્રધ્વજ સંહિતા વિશે જાહેર કે ખાનગી સ્થળો પર હવે દિવસની જેમ રાત્રે પણ તિરંગો ફરકાવી શકાય છે

રાષ્ટ્રધ્વજ સંહિતામાં દર્શાવ્યા મુજબ તિરંગાને મોભેદાર સ્થળ ઉપર ફરકાવવાનો રહે છે, ક્ષત તિરંગાનો આદર સાથે નિકાલ કરવો જોઇએ ******* (પ્રતિનિધિ...

ડાંગ જિલ્લાનાં આહવા સર્કીટ હાઉસ ખાતે ડાંગ ભાજપા સંગઠનનાં નેજા હેઠળ હર ધર તિરંગા અભિયાન અંતર્ગત પત્રકાર પરિષદ યોજાઈ

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : તા. 08-08-2024 આગામી 15મી ઓગસ્ટનાં રોજ સ્વાતંત્ર્ય દિવસની ઉજવણીના ભાગરૂપે ભાજપ દ્વારા હર ઘર તિરંગા...

ડાંગ જિલ્લાની માહિતી કચેરી દ્વારા, તેના પરિસરમાં રાષ્ટ્ર ધ્વજ લહેરાવી “હર ઘર તિરંગા-ઘર ઘર તિરંગા” નો સંદેશ પાઠવાયો

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) : દેશભક્તિના રંગે રંગાયેલા દેશ સમસ્તની જેમ, ગુજરાતના છેક છેવાડે આવેલા, નાનકડા પણ ખૂબસૂરત જિલ્લા ડાંગમાં...

વઘઇ તાલુકાના નડગચોંડ કલસ્ટરમાં સમાવિષ્ટ મુરમ્બી ગામમાં પ્રાકૃતિક કૃષિ વિષયક તાલીમ યોજાઇ

(અર્જુન જાધવ દ્વારા, વધઈ)  : તા. ૮: પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે તેમજ વધુ ને વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ...

ગિરિમથક સાપુતારાનાં સર્પગંગા તળાવ કિનારે આવેલ નાગેશ્વર મહાદેવ મંદિરના દાનપેટીની ચોરી કરવા રક્ષક જ ભક્ષક બની ખાખી વર્દીને દાગ લગાડતા સનસનાટી મચી જવા પામી !!

(અર્જુન જાધવ દ્વારા, વધઈ) :  07-08-2024 મળતી માહિતી મુજબ ગિરિમથક સાપુતારાની શાન ગણાતુ નાગેશ્વર મહાદેવ મંદિરમાં શ્રાવણનાં પ્રથમ દિવસે જ...

સી. ઓ. ઈ. કામધેનુ યુનિવર્સિટી ઉકાઈ દ્વારા વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : દર વર્ષે ૯ અગસ્ટના દિવસે “વિશ્વ આદિવાસી દિવસની” ઉજવવામાં આવે છે. જે અનુરૂપ સેન્ટર ઓફ એકસલન્સ...

સી.એન કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ વ્યારા દ્વારા “ડાયાબીટીસ અને હાયપરટેન્શન માટે નિવારક પગલાં” વિષય પર સેમિનાર યોજાયો

(પ્રતિનિધિ દ્વારા, વ્યારા) : આજે (06-08-2024) સી.એન કોઠારી હોમિયોપેથિક મેડિકલ કોલેજ વ્યારા દ્વારા "ડાયાબીટીસ અને હાયપરટેન્શન માટે નિવારક પગલાં" વિષય...

Other